SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સંપરાય સંયતની પ્રાપ્તિ એાછામાં ઓછી એકવાર હોય છે. અને વધારેમાં વધારે ચારવાર હોય છે. આનું તાત્પર્ય એ છે કે-સૂમસં૫રાય સંયતને એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણીને સંભવ હોય છે. તેથી પ્રત્યેક શ્રેણીમાં સંકિલશ્યમાન અને વિશુદ્ધયમાન એવા બે સૂફમસંપરીય હવાથી ચાર વાર સૂફમસંપાયની પ્રાપ્તિ થાય છે. “મgarગર જુદા” હે ભગવન યથાખ્યાત સંયતને એક ભવમાં કેટલા આકર્ષ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “યમાંકgomળ શો યશોરેશં રોનિ છે ગૌતમ! જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી બે આકર્ષ એક ભવમાં સ્થાખ્યાત સંયતને હોય છે. યથાખ્યાતસંવતને એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણીને સંભવ હોય છે. તેથી અહિયાં ઉત્કૃષ્ટથી તેને બે આકર્ષ કહ્યા છે. 'सामाइयसंजयस्स णं भंते ! नाणाभवगहणोया केवइया आगरिमा पन्नत्ता' હે ભગવન્ સામાયિક સંયતને અનેક ભ ગ્રહણ કરવા ચગ્ય એવા કેટલા આકર્ષો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કેજયમ! જા જાણે” હે ગૌતમ! બકુશના કથન પ્રમાણે અનેક ભવગ્રહણવાળા આકર્ષે કહ્યા છે, એ પ્રમાણે એટલા જ આકર્ષે સામાયિક સંયતના સંબં. ધમાં પણ સમજવા. એટલે કે જઘન્યથી બે આકર્ષ અને ઉત્કૃષ્ટથી બે હજા. રથી લઈને નવ હજાર આકર્ષ સામાયિક સંયતેને અનેક ભમાં હેય છે. “ોવાળિચર પુછા' હે ભગવદ્ દેપસ્થાપનીય સંયતને અનેક ભવેમાં કેટલા આકર્ષે હેય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયા! રોનિ ફોરે ફરિ' નવઘણું સાચા સંતો સહુ હે ગૌતમ! છેદેપસ્થાપનીય સંયતને નાના ભામાં જઘન્યથી બે આકર્ષે હેય છે. અને ઉત્કૃષ્ટથી ૯૦૦ નવ સેથી ઉપર અને એક હજારની અંદર બે આકર્ષ હોય છે, આ આ આ પ્રમાણે હોય છે, એક ભવગ્રહણમાં ૧૨૦ એક વીસ આકર્ષ હોય છે. ૧૨૦ એકસે વીસમાં ૮ આઠ ભને ગુણવાથી ૬૦ નવસો સાઈઠ થઈ જાય તેમ કહેવું જોઈએ. “રિણાવિશુદ્ધિયરસ જોગં રોનિ #ોરેoi સત્ત’ પરિહારવિશુદ્ધિક સંયતને અનેક ભામાં જ ઘન્યથી બે આકર્ષ હોય છે અને ઉત્કૃષ્ટથી સાત આકર્ષ હોય છે. તે આ પ્રમાણે હોય છે.તેના એક ભવમાં ઉત્કૃષ્ટથી ત્રણ વાર આકર્ષ હોય છે. અર્થાત્ આ પરિ. હારવિશુદ્ધિક સંયતને એક ભવમાં ઉત્કૃષ્ટથી પરિહારવિશુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ ત્રણ વાર થાય છે. બીજા ભવમાં બે વાર થાય છે. તથા ત્રીજા ભવમાં પણ બે વાર થાય છે. આ રીતે છ સાત વાર અનેક ભામાં પરિહારવિશુદ્ધિક સંયતને શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૧ ૨
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy