________________
હવે ઉપસ પધાન દ્વારનુ સ્થન કરવામાં આવે છે. ‘જ્ઞાનાટ્યસંગત્ નાં મળે! સામાદ્યસંનચત્ત માળે ' હે ભગવન્ સામાયિક સ'ચત સામાયિકપણાને છોડતા થકા શેના ત્યાગ કરે છે ? દિ જીપસંવજ્ઞરૂ' અને શેની પ્રાપ્તિ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે—લામાતંગસું ન હૈ ગૌતમ ! સામાયિક સયત, સામાયિક સયત અવસ્થાના ત્યાગ કરે છે અને ‘છેકોટ્રાવળિયસનચત્ત વા દુદુમન વાયર નચત્ત' ના ગસનમ ના ઘનમાપનમાં વાચન વપ્નદ્' છેદો પસ્થાપનીય સયત અવસ્થા પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મસ પરય સંયત અવસ્થાનું ઉપાદાન પ્રાપ્ત કરે છે, અસયત અવસ્થા પ્રાપ્ત કરે છે. અને સયતા સ યત અવસ્થાને પ્રાપ્ત કરે છે. સામાયિક સયત છેદેપસ્થાપનીય સંયત અવસ્થા પ્રાપ્ત કરે છે, તેમ જે કહેવામાં આવ્યુ છે, તે પાર્શ્વનાથના શિષ્ય જેમ ચાતુર્યંમ ધમ માંથી પંચયામ ધમ... સક્રમણ (પ્રાપ્તિ) કરે છે, એજ પ્રમાણે
આ સામાયિક સયત પણ છેદેપસ્થાપનીય સંયત અવસ્થાને પ્રાપ્ત કરે છે. અથવા શિષ્ય અવસ્થાથી જ્યારે તે મહાવ્રતીની અવસ્થામાં પ્રવેશ કરે છે, ત્યારે તેમાં મહાવ્રતનુ આરેપણ થાય છે. તથા જ્યારે તે શ્રેણી પર આરા હણ કરે છે, તે સમયે તે સૂક્ષ્મસ પરાય સ ́યત અવસ્થા પ્રાપ્ત કરે છે અને જ્યારે તે ઉપશમ શ્રેણીથી પતિત થાય છે, તે તે સ્થિતિમાં તે સાવચારિત્રથી પતિત થઈ જવાથી અસયતપણાને પ્રાપ્ત કરે છે. ‘છેટો ટ્રાવળિ પુરુōr' હું ભગવત્ છેદેપસ્થાપનીય સયત જ્યારે છેઢાપસ્થાપનીય સયત અવસ્થાના ત્યાગ કરે છે. ત્યારે તે શેના ત્યાગ કરે છે ? અને શૈની પ્રાપ્તિ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગોતમસ્વામીને કહે છે કે-શોથમા ! છેવોંવદ્યાવળિયસંનચત્ત' જ્ઞ' હે ગૌતમ ! જ્યારે ઈંઢાપસ્થાપનીય સયત, શ્વેદેપસ્થાપનીય સયત અવસ્થાના ત્યાગ કરે છે, ત્યારે તે સામાયિક સંયત અવસ્થાને, પરિ હારવિશુદ્ધિક સંયત અવસ્થાને સૂક્ષ્મસ'પરાય સંયત અવસ્થાને, અસયત અવસ્થાને અથવા સચમાસયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. દેપસ્થાપનીય સયત છેદેપસ્થાપનીયપણાના પરિત્યાગ કરતા થકા આદિનાથના સાધુ પ્રમાણે અજીતનાથના તીના સ્વીકાર કરતા થકા પરિહાર વિશુદ્ધિકસયત અવસ્થાના સ્વીકાર કરે છે. કેમકે છેàપસ્થાપનીય ચારિત્રવાળા જ પરિહારવિશુદ્ધિને ચૈાગ્ય હાય છે. ‘ાિરનિમુદ્ધિ પુછા’ હે ભગવન્ પરિહારવિશુદ્ધિક સયત પરિહાર વિશુદ્ધિક સયત અવસ્થાને પરિત્યાગ કરતા થકા કયા ધર્મના પરિત્યાગ કરે છે ? અને કઇ અવસ્થાની પ્રાપ્તિ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોચના ! પરિહારવિષ્ણુદ્ધિસ’જ્ઞચત્ત જ્ઞ' હે ગૌતમ ! પિર
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૦૮