SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે કે-નોચમા ! સત્તવિદ્ નવા વસ્ત્રો' હે ગૌતમ! સામાયિક સયત અકુશના કથન પ્રમાણે સાત ક્રમ પ્રકૃતિચેાની ઉદ્દીરણા કરે છે. અથવા આઠ ક પ્રકૃતિયાની ઉદીરણા કરે છે. અથવા છ કેમ પ્રકૃતિચેની ઉદ્દીરા કરે છે, જ્યારે તે સાત કમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે, ત્યારે તે આયુષ્ય કર્મોને છેડીને સાત કમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે. અને જ્યારે તે આઠ ક્રમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે. ત્યારે તે પૂરેપૂરી આઠે કમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે. જ્યારે તે છ ક્રમ પ્રકૃતિયેાની ઉદીરણા કરે છે, ત્યારે આયુષ્ય અને વેદનીય એ એ કમ પ્રકૃતિયાને છેાડીને જ્ઞાનાવરણીય વિગેરે છ ક પ્રકૃતિચેાની ઉદીરણા કરે છે. ‘વ' ના પાવિત્તુદ્ધિ' એજ પ્રમાણે છેદેપસ્થાપનીય સયત અને પરિહાર વિશુદ્ધિક સંયત પણ સાત-આઠે અને છ ક્રમ પ્રકૃતિયાના ઉદીરક હોય છે. ‘મુઠુમસંવાદ્ પુજ્જા' હે ભગવન્ સૂક્ષ્મ સપરાય સયત કેટલી કમ' પ્રકૃતિયાની ઉદીરણા કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘ઇવિકીરણ્ યા પંચવિદ્રીપ વા’હું ગૌતમ! સૂક્ષ્મસપરાય સયત છ ક્રમ પ્રકૃતિયાની અથવા પાંચ ક્રમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે. ઇ ફીરેમાળે આચવેળિજ્ઞવન્નામો છે. મવડીલો દ્દીરે જ્યારે તે છ કમ પ્રકૃતિયાની ઉદ્દીરણા કરે છે, ત્યારે તે આયુષ્ય અને વેદનીય કર્મોને છેાડીને ખાકીની છ કમ પ્રકૃતિયાની ઉકીરણા કરે છે. પંચરીમાળે બાચવેનિઝમોનિક વજ્ઞાઓ પંચમવળકીબો ફીરે' પાંચ કમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે, ત્યારે તે આયુવેદનીય, અને મેહનીય કમ પ્રકૃતિયાને છેડીને ખાકીની પાંચ કમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે. બનવાયસંગપ પુચ્છા' હે ભગવન્ યથાખ્યાત સયત કેટલી ક્રમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘ગોચના ! પંચવિદ્દીવ વા દુન્નિદ્ સ્ત્રીરઘુ વા' હૈ ગૌતમ! યથાખ્યાત સયત પાંચ ક"પ્રકૃતિયાની ઉદ્દીરણા કરે છે, અથવા એ કમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે. જ્યારે તે પાંચ ક્રમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે, ત્યારે તે આયુ, વેદનીય, અને મેહનીય એ ત્રણ ક્રમ પ્રકૃતિયાને છેડીને બાકીની પાંચ ક્રમ પ્રકૃતિયાની ઉદીરણા કરે છે. જે પ્રમાણે નિગ્રન્થ હોય છે. અને જયારે તે એ કમ` પ્રકૃતિયાની ઉદીરણા કરે છે, ત્યારે તે કેવળ નામ અને ગે!ત્ર ક આ એ કમ પ્રકૃતિયાની જ ઉઢીરણા કરે છે. અથવા ‘અણુરીફ્ વા’આ યથાખ્યાત સંયંત ક્રમ પ્રકૃતિયાની ઉદીરણા કરતા નથી, અર્થાત્ અનુદીરક હોય છે. ઉદીરણાદ્વારનું કથન સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૦૭
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy