________________
મોહનીય કર્મ પ્રકૃતિયોને છોડીને સૂમસં૫રાય સંયત છ કર્મ પ્રકૃતિને બંધ કરે છે. તે આયુષ્ય કર્મ પ્રકૃતિને બંધ કરનાર એ માટે હોતા નથી કે-તે અપ્રમત્ત અવસ્થાની પહેલા જ આયુષ્ય કર્મને બંધ કરે છે. તથા મોહનીય કર્મ પ્રકૃતિને બંધ બાદર કષાયના અભાવપણને લઈને તેને હોતે નથી. “અgisણ ના વિદig” હે ભગવન યથાખ્યાત સંયત કેટલી કર્મ પ્રકૃતિને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! યથાખ્યાત સંયત એક પ્રકારની કર્મ પ્રકૃતિને બંધ કરે છે, અથવા નથી પણ કરતા જ્યારે તે એક પ્રકારની કર્મ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તે કેવળ એક વેદનીય કર્મ પ્રકૃતિને જ બંધ કરે છે. “ત્તામારા સંs i મરે! શરૂHવાગો હે ભગવન સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિનું વેદન–અનુભવન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા! જિવ અp winી રે હે ગૌતમ! તે સામાયિક સંયત નિયમથી આઠ કમ પ્રકૃતિનું વેદન કરે છે. “ ના સુદુમરંપરા એજ પ્રમાણે સામાયિક સંયતના કથન પ્રમાણે યાવત્ છેદેપસ્થાપનીય સંયત પરિહાર વિશુદ્ધિક સંયત અને સૂક્ષમસં૫રાય સંયત નિયમથી આઠ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે. “શુક્રવાર પુછા” હે ભગવનું યથાખ્યાત સંયત કેટલી કમ પ્રકૃતિનું વેદન કરે છે? તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેસત્તવિચg an, દિવેચા વો” હે ગૌતમ ! યથાખ્યાત સંયત સાત કમ પ્રકૃતિનું વેદન કરે છે, અથવા ચાર કર્મ પ્રકૃતિનું વેદન કરે છે.
ત્ત વેપાળે મળજ્ઞરૂઝાશો સત્ત શ્રીગો રે જ્યારે તે સાત કમ પ્રકૃતિનું વેદન કરે છે, ત્યારે તે મેહનીય કર્મપ્રકૃતિને છોડીને સાત કર્મપ્રકૃતિનું વેદન કરે છે. કારણ કે યથાખ્યાત સંયત નિગ્રન્થ અવસ્થામાં મેહના ઉપશાંત થઈ જવાથી અથવા ક્ષીણ થઈ જવાથી મોહનીય કર્મ પ્રકૃતિને છેડીને સાત કમ પ્રકૃતિનું જ વેદન કરનારા હોય છે. “નાર વેપાળે વેચકારચનામોચાનો વત્તાનિ સમારી વેu” અને જ્યારે તે યથાખ્યાત સંયત ચાર કર્મ પ્રકૃતિનું વેદન કરે છે, ત્યારે તે સમયે તે વેદનીય આયુષ્ય, નામ, અને ગેત્ર રૂપ ચાર અઘાતિયારૂપ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે. કેમકે–તે અવસ્થામાં જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મહનીય, અને અંત, રાય આ ચાર ઘાતિયા કમં પ્રકૃતિ મૂળથી ક્ષીણ થઈ જાય છે.
બંધદ્વાર સમાપ્ત હવે ઉદીરણાદ્વારનું કથન કરવામાં આવે છે
“મારચઢાણ બં મહે! માડી વરી' હે ભગવન સામાયિક સંયત કેટલી કમ પ્રકૃતિની ઉદીરણ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૦૬