SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જોય! કહomળ બતોમુત્ત, કોલેળ વિ શંતોrદુત્ત” હે ગૌતમ! જઘન્યથી એક અંતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી પણ એક અંતમુહૂર્ત સુધી યથાખ્યાત સંયત વર્ધમાન પરિણામે વાળા હોય છે કારણ કે-યથાખ્યાત સંયત કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે તેથી જે યથાખ્યાત સંયત શૈલેશી અવસ્થાવાળા હોય છે, તેમને વર્ધમાન પરિણામ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પ્રમાણનું હોય છે. કારણ કે-તેમના ઉત્તર કાળમાં તે અવસ્થાને વ્યવહેદ (નાશ) થઈ જાય છે. વર્શ વજાઇ અવઢિયરિણામે દો” હે ભગવન યથાખ્યાત સંયત કેટલા કાળ સુધી અવસ્થિત પરિણામોવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેજોયા! somળ પર્વ સમર્થ” હે ગૌતમ! યથાખ્યાત સંયત જઘન્યથી એક સમય સુધી અવરિત પરિણામેવાળા હોય છે. કેમકે-ઉપશમ કાળના પહેલા સમય પછી જ તેમનું મરણ થઈ જાય છે. અને “વોf Fળા gવોહી ઉકૂટથી કંઈક કમ એક પૂર્વકેટિ સુધી અવસ્થિત પરિણામેવાળા રહે છે. એ વાત પહેલાં કહેલ છે. તેથી અહિયાં પણ તે પ્રમાણે સમજી લેવું. હવે બંધદ્વારનું કથન કરવામાં આવે છે. “નામાવતા di મં! જ મૂકી વંઘરૂ હે ભગવન સામાયિકસંયત કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જો મા ! સત્તવિવંધા વા અpવગંધા જા” હે ગૌતમ! સામાયિક સંયત સાત પ્રકારની કર્મપ્રકૃતિને અથવા આઠ કર્મ પ્રકૃતિને બંધ કરે છે, કદા જાણો જે રીતે બકુશ સાત અને આઠ કર્મ પ્રકૃતિને અન્ય કરે છે, તેમ જ્યારે તે સાત પ્રકારની કર્મ પ્રકૃતિને બધ કરે છે, તે સમયે તે આયકર્મ પ્રકૃતિને છોડીને બાકીની સાત કર્મ પ્રકૃતિને બન્ધ કરે છે. અને જ્યારે તે આઠ પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધ કરે છે, ત્યારે તે સંપૂર્ણપણાથી આઠે આઠ કર્મ પ્રકૃતિનો બન્ધ કરે છે. “gવં જાવ પરિણાર વિસદ્ધિn” એજ પ્રમાણે છેદેપસ્થાપનીય સંયત અને પરિવાર વિશુદ્ધિક સંયત પણ સાત પ્રકારની અને આઠ પ્રકારની કર્મ પ્રકૃતિયોને બંધ કરે છે. જ્યારે તે સાત પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધ કરે છે, ત્યારે તે આયુષ્ય કર્મ પ્રકૃતિને બંધ કરતા નથી. અને જ્યારે આઠ પ્રકારની કર્મ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તે સંપૂર્ણ જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મ પ્રકૃતિને બંધ કરે છે. “હુદુમરંપરાગસંકર પુરા” હે ભગવદ્ સૂમસં૫રાય સંયત કેટલી કર્મપ્રકતિને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમા ! આવા મળિયજ્ઞાો છે મારો ધંધણ છે ગૌતમ! આયુષ્ય અને શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૦૫
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy