________________
પરિણામવાળા પણ હોય છે, હીયમાન પિરણામવાળા પણ હાય છે, પરંતુ તે અવસ્થિત (સ્થિર) પરિણામવાળા હાતા નથી. સૂક્ષ્મસ'પરાય સંચત શ્રેણી પર આરેહણ કરતી વખતે વમાન પિરણામવાળા હાય છે, અને જયારે તે શ્રેણીથી પતિત થાય છે, તેા તે ીયમાન પરિણામવાળા હાય છે. કેમકે આ ગુણસ્થાનના સ્વજ્ઞાત્ર જ એવા હાય છે. તેથી તે અવસ્થિત પરિણામવાળા હાતા નથી. બલાર્ ના નિયંત્રે યથાપ્યાત સંયત નિëના કથન પ્રમાણે વમાન પરિણામવાળા પણ હોય છે, અવસ્થિત પરિણામવાળા પણ હાય છે, પરંતુ તે હીયમાન પરિણામવાળા હાતા નથી.
વીસમા પરિહાર દ્વારનું કથન સમાપ્ત
હવે એકવીસમા પરિણામ-સ્થિતિદ્વારનું કથન કરવામાં આવે છે, માચસંજ્ઞદ્ ાં અંતે ! વચ હાજત વર્માળરામે ફોન્ના' હું ભગવન્ સામાયિક સયંત કેટલા કાળ સુધી વધમાન પરિણામેાવાળા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા! બન્નેનું સમય ગ્નોસેળ ળ' તોમુકુä' હે ગૌતમ! સામાયિક સયત જધન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત સુધી વધમાન પરિણામેાવાળા રહે છે. ‘નદ્દા પુષ્ઠા' જેમ પુલાક રહે છે, તેમ ‘' જ્ઞાન પરાવિભુદ્ધિ' એજ પ્રમાણે છેદેપસ્થાપનીય સંયત અને પરિહાર વિશુદ્ધિક સ’યત આ બેઉ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂત' સુધી વર્ધમાન પરિણામવાળા રહે છે. ‘દુદુમસનાચસંજ્ઞ છાં મતે !' હે ભગવન્ સૂક્ષ્મસ'પરાય સયત જૈવ થાહ યદ્ધમાનનામે ફોન્ના' કેટલા કાળ સુધી વધમાન પરિશામાવાળા રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જોચના ! RTનેનું વર્ણ સમય” હે ગૌતમ ! સમસ’પરાય સયત જઘન્યથી એક સમય સુધી વમાન પિરણામેાવાળા રહે છે. કારણ કે પ્રતિપત્તિના એક સમય પછી તેમનું મરણુ થઈ જાય છે, તથા પ્રોજ્ઞેળ અંતમુહુર્ત્ત' ઉત્કૃષ્ટથી એક અંતમંડૂત સુધી વધમાન પિરણામેવાળા રહે છે. કારણુ કે–મા ગુણુસ્થાનનુ પ્રમાણ એટલું જ હોય છે. ‘દેવચ' નાર' ફીચમાળાિમે' હે ભગવન્ સૂક્ષ્મસ'પરાય સયતા કેટલા કાળ સુધી હીયમાણુ પરિણામેાવાળા રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-વ' જેવ' હે ગૌતમ ! સૂક્ષ્મસ'પરાય સયંત વમાન પરિણામેાના સમયની જેમ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત સુધી હીયમાન પરિણામેાવાળા રહે છે. અહિયાં પણ તેમ થવામાં પૂર્વોક્ત કારણુ જ છે. તેમ સમજવુ. અલાચલગત્ । અંતે ! જેમ કાજ વમાળમિાળે ફોન્ના' હે ભગવન્ યથાભ્યાતસયત કેટલા કાળ સુધી વધ માન પરિણામાવાળા રહે છે ? આ પ્રશ્નના
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૦૪