________________
લઈ ને શુકલલેશ્યા સુધીની છ લેસ્યાઓવાળા હાય છે. વછેફોવદ્યાવળિ વિ” સામાયિક સંતના કથન પ્રમાણે ઇંદેપસ્થાપનીય સયત પશુ વૈશ્યાવાળા જ હાય છે. લેસ્યા વિનાના હોતા નથી અને લેયાત્રાળા હોવામાં પણ તે એક એ વિગેરે લેશ્યાવાળા હોતા નથી પરંતુ કૃષ્ણવેશ્યાથી લઇને શુકલ લેસ્યા સુધીની છએ લેશ્યાવાળા હોય છે.
‘પારવિપુદ્વિપ્ના પુજ્જા' પરિહારવિશુદ્ધિક સયંત પુલાકના કથન પ્રમાણે શુદ્ધ ત્રણ લેસ્યાઓવાળા હેાય છે. જેમકે-તેજોવેશ્યાવાળા ડ્રાય છે. પદ્મલેશ્યાવાળા હોય છે, અને શુકલલેસ્યાવાળા હેય છે. ‘મુન્નુમસંચÉÇ’ સૂક્ષ્મસ'પાય સયંત નિષ્રન્થના કથન પ્રમાણે એક શુકલલેસ્યાવાળા જ ડાય છે. ‘અજાણ્ નવા વિળા થાખ્યાત સયંત રત્નાતકના થન પ્રમાણે ક્ષેશ્યાવાળા પણ હાય છે. અને લેસ્પા વિનાના પશુ હોય છે. 'નવર' જો તે હૅશ્યાવાળા હાય તેા કેવળ એક શુકલેશ્યાવાળા જ હેાય છે. પરંતુ સ્નાતક જો લેશ્યાવાળા હોય છે, તે તે પરમ શુકલ લેાવાળા હાથ છે, એસ ચાખ્યાત સૂચત કરતાં સ્નાતકમાં વિશેષપણું છે. અને યથાખ્યાત સંયંત નિગ્રન્થની અપેક્ષાથી શુકલ લેસ્યાવાળા હાય છે.
એગણીસમા લેશ્યાદ્વારનું કથન સમાપ્ત
હવે વીસમા પરિહાર દ્વારનું કથન કરવામાં આવે છે.
'सामाइयसंजए णं भंते ! किं वड्ढमाणपरिण में होज्जा, दीय राणपरिणामे ફોગ્ગા' હે ભગવન્ સામાયિક યત શું વધમાન પરિણામવાળા હાય છે ? અથવા હીયમાન પરિણામવાળા હાય છે ? અથવા અવઢિયામે કોકના' સ્થિત પરિણામવાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોયમા ! ઠ્ઠમાળનામે ટ્રોન્ગો ના જુના' હે ગૌતમ ! સામાયિક સયત પુલાકના કથન પ્રમાણે વમાન પિરણામવાળા પશુ હાય છે, દ્વીયમાન પરિણામવાળા પણ હાય છે, તથા સ્થિર પરિણામવાળા પણ હાય છે. ‘વ’ ગાય પાિરવિભુદ્ધિ' એજ પ્રમાણે છેદાપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક સંયત પણુ વધમાન પિરણામવાળા પણ હેાય છે, દ્વીયમાન પરિણામવાળા પણ હોય છે, અને અવસ્થિત પરિણામવાળા પણ હાય છે.
‘મુદુમસંવરા પુચ્છા' હે ભગવન્ સૂક્ષ્મસ’પાય સયત શું વÖમાન પરિણામવાળા હોય છે ? અથવા હીયમાન પરિણામવાળા હાય છે ? અથવા સ્થિર પરિણામવાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે-નોયમા ! વઢમાળરિનામે વા હોન્ના, ફીચમાળરિણામે વા હોન્ના નો અયપૂઢિચfરળામે હોન્ના'હું ગૌતમ! સૂક્ષ્મસપરાય સહયત વધુ માન
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૦૩