SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાના સંબંધમાં સંજવલન સંબંધી કોધ, માન, માયા, અને લેભ એ ચાર કષા હોય છે. અને જ્યારે ત્રણ કષા હોય છે, ત્યારે સંજવલન સંબંધી માન માયા અને લેભ એ ત્રણ કષાયેવાળા હોય છે. અને જ્યારે બે કષાવળા હોય છે, ત્યારે તે સંજવલન સંબંધી માયા અને લેભ એ બે કષાયેવાળા હોય છે. તથા જ્યારે એક કષાયવાળા હોય છે, ત્યારે કેવળ એક સંજવલન સંબંધી લેભ કષાયવાળા જ હોય છે. “રિણારસિદ્ધિા પુછાણ” મુલાકના કથન પ્રમાણે પરિહારવિશુદ્ધિક સંયત પણ કષાય સહિત જ હોય છે, કષાય વિનાના હોતા નથી. કષાય સહિત હવામાં તે સંજવલન સંબંધી કોધ, માન, માયા અને લોભ કષાયવાળા હોય છે. અને ત્રણ કષાયોવાળા હોય ત્યારે તે સંજવલન સંબંધી માન માયા અને લેભવાળા હોય છે. બે કષાવાળા હોય ત્યારે તે સંજવલન સંબંધી માયા અને કષાયવાળા હોય છે. અને એક કષાયવાળા હોય ત્યારે કેવળ એક સંજવલન સંબંધી લોભ કષાયવાળા જ હોય છે. - “ સંપતંગર પુછા” હે ભગવદ્ સૂક્ષ્મસં૫રાય સંયત શું કષાય સહિત હોય છે? અથવા કષાય વિનાના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- જોવસંસારું કળા, નો નવા હોન્ના' હે ગૌતમ ! તે કષાય સહિત હોય છે, કષાય વિનાના હતા નથી. સા હોગા તે i મતે ! વરૂણુ સાદુ જ્ઞા” હે ભગવદ્ જે તે કષાય સહિત હોય છે, તે તે કેટલા કષાયોવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“રોયના ! ifમ સંગઢનો હોગા' હે ગૌતમ! તે કેવળ એક સંજવલન લેજવાળા જ હોય છે. “ગવાયાંના જ હે ગૌતમ! યથાખ્યાત સંયત કષાયદ્વારના સંબંધમાં નિગ્રંથ પ્રમાણે સમજવા. અર્થાત્ યથાખ્યાત સંયત નિર્ચથના કથન પ્રમાણે અકષાયી હેય છે. કષાય સહિત હોતા નથી. અકષાયી અવસ્થામાં તે ઉપશાંત કષાયવાળા હોય છે. અથવા ક્ષીણુકષાય વાળા હોય છે. પસૂત્ર કા હવે ઓગણીસમાં લેશ્યાદિદ્વારનું કથન કરવામાં આવે છે. ટીકા–“Rામડુરંગg iાં મં! વિ રણે હોના, જેણે દોડ્યા? હે ભગવન સામાયિક સંયત લેશ્યાવાળા હોય છે ? અથવા લેહ્યાવિનાના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચના ! અરે દોડા, GET જાણી' હે ગૌતમ! સામાયિક સંયત લેશ્યાવાળા હોય છે જે રીતે કષાયકશીલ લેફ્સાવાળા હોય છે. તેમ હે ભગવન જે તે લેફ્સાવાળા હોય છે. તે કેટલી વેશ્યાઓવાળા હોય છે? હે ગૌતમ ! તે કૃષ્ણલેશ્યાથી શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૦૨
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy