________________
એવો =હા પુસ્ત્રાર” હે ગૌતમ! સામાયિક સંયત પુલાકના કથન પ્રમાણે સાકારપગવાળા પણ હોય છે, અને અનાકારપગવાળા પણ હોય છે. “g૬ ના કરવી? આજ પ્રમાણે યાવત્ છેદેપસ્થાપનીય, પરિહારવિશકિ સૂમસં૫રાય અને યથાખ્યાત સંયતના સંબંધમાં પણ સમજી લેવું. અર્થાત છેદપસ્થાપનીય સંયતથી લઈને યથાખ્યાત સંયત સુધીના સઘળા સાધુઓ સાકા૨ઉપગવાળા પણ હોય છે. અને અનાકાર ઉપયોગવાળા હોય છે. નવરં સામરંપરાg સાવજો હોગા, ળો બrriાવર હોય પરંતુ સમસપરાય સંયત સાકારઉપગવાળા હોય છે. પણ અનાકારઉપયોગવાળા હેતા નથી. પુલાકના પ્રકરણના કથન કરતાં આજ આ પ્રકરણમાં વિશેષપણે છે, એ રીતે આ સત્તરમું સાકાર અનાહારક દ્વાર કહ્યું છે.
સાકાર અનાહાર દ્વારા સમાપ્ત છે હવે અઢારમાં કષાયદ્વારનું કથન કરવામાં આવે છે.
“giારૂાસંમેલે ! %િ સારું ફ્રો, સાર્ક દોરા” હે ભગવન સામાયિક સંયત શું કષાય સહિત હોય છે ? કે કવાય રહિત હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયા! સારું હોન્ના” હે ગૌતમ! સામાયિક સંયત કષાય સહિત દેય છે, જો અમારું ફોક' કષાય વિનાના હોતા નથી –“sar Tયુનીરું' જે પ્રમાણે કષાયકુશીલ હોય છે, કષાય કુશીલના કથન કરતાં એટલું જ અંતર છે કે કષાયકુશીલ દસમા ગુથસ્થાન પર્યન્ત હોવાથી તે એક કષાયવાળા પણ હોય છે અને સામાયિક સંયતો નવમાં ગુરથાન સુધી હોય છે. તેથી તેને બે કષાનો ઉદય અવશ્ય રહે છે, તે આ પ્રમાણે છે- હે ભગવન જે તે કષાય સહિત હોય છે, તે કેટલા કષાવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! તે ચાર કષાવાળા પણ હોય છે, બે કષાવાળા પણ હોય છે, અને એક કષાયવાળા પણ હોય છે. જયારે તે ચાર કષાવાળા હોય છે. તે સંજવલન સંબંધી કોધ કષાય, માનકષાય માયાકષાય અને લેભકષાય એ ચાર કષાવાળા હોય છે, અને જ્યારે તે ત્રણ કષાવાળા હોય છે, ત્યારે તે સંજવલન સંબંધી માનકવાય, માયાકષાય અને લેભદષાય એ ત્રણ ષાવાળા હોય છે. અને જયારે તે બે કષાવાળા હોય છે, ત્યારે સંજવલન સંબંધી માયાકંષાય અને લેભકષાય એ બે કષાવાળા હોય છે.
“વ છેazing f” એજ પ્રમાણે છે પસ્થાપનીય સંયત પણ કષાય સહિત જ હોય છે. કષાયરહિત હોતા નથી કષાય સહિત ૫ણામાં તેમને ચાર કષા પણ હોય છે, ત્રણ કષાયે પણ હોય છે, બે કષા પણ હોય છે. અને એક કષાય પણ હોય છે. ચાર કષાયે
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧૦૧