________________
संजयस्स, छेदोवद्वावणियसंजयस्स य एएसि णं उक्कोसगा चरित्तपज्जवा दोण्ह वि તુરા ગળતા” તેના કરતાં સામાયિક સંયત અને છેદો પસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાયે અનંતગણું વધારે છે. અને પરસ્પરમાં તુલ્ય છે. “ લાયસંસારણ કનr tત્તવનવા પતા” અને સૂમસં૫રાય સંયતના જઘન્ય ચારિત્રપર્યાયે અનંતગણું વધારે છે. “તરણ રેવ રથો રિવાજા
તાજા” અને સૂમસં૫રાય સંયતના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાની અપેક્ષા સૂફમસં૫રાય સંયતના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાયે અનંતગણુ અધિક છે. બાવણાચરચ8 ગsavમોણ રરિત્ત કરવા અનંતનુ સૂમસં૫. રાયના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાની અપેક્ષાથી યથાખ્યાત સંયતના અજઘન્ય અનુત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનંતગણ વધારે છે. એ રીતે આ પંદરમા સન્નિ કર્ષ દ્વારનું કથન કરેલ છે ૧૫
હવે સોળમા દ્વારનું કથન કરવામાં આવે છે.–“સામાફિરંગણ મં! વિંદ જોળી છોડના, બરોળી જ્ઞા' હે ભગવન સામાયિક સંવત ગવાળા હોય છે? કે ચોગ વિનાના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમા ! સોની કa પુજાd” હે ગૌતમ ! સામાયિક સંયત પુલાકના કથન પ્રમાણે ગવાળા હોય છે, એગ વિનાના હોતા નથી. જે તે યેગ સહિત હોય છે, તે શું તે મને ગવાળા હોય છે ? અથવા વચન
ગવાળા હોય છે ? અથવા કાયાગત ળા હોય છે ? આ પ્રશનના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ ! તે ત્રણ પ્રકારના સેગવાળા હોય છે. “gs =ાવ સુકુમારાવસં” એજ પ્રમાણે છેદેપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિક સંયત અને સૂમસ પરાય સંયત એ ત્રણ પ્રકારના સંયતા ત્રણે ગવાળા હોય છે. “અart =ા સિગા” યથાખ્યાત સંયત સ્નાતકના કથન પ્રમાણે સગી પણ હોય છે, અને અગી પણ હોય છે, હે ભગવન જો તે સગી હોય છે, તે શું તે માગવાળા પણ હોય છે? અથવા વચન
ગવાળા હોય છે? કે કાયયોગવાળા હોય છે ? હે ગૌતમ ! તે મનોગવાળા પણ હોય છે. વચનોગવાળા પણ હોય છે, અને કાયયોગવાળા પણ હોય છે. આ રીતે આ સોળમા દ્વારનું કથન છે. સોળમું દ્વાર સમાપ્ત ૧૬ .
હવે સત્તરમા સાકાર અનાહાર દ્વારનું કથન કરવામાં આવે છે.
'सामाइयनजमेणं भंते ! किं सागारोव उत्ते होज्जा अणागारोंवउत्ते होजा' હે ભગવન સામાયિક સંયત સાકારે પગવાળા હોય છે? કે અનાકારો પગ વાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચના! નાના
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૧
૦ ૦