________________
નથી, જો તે હીન હાય તે। અન'તગુણુ હીન હૈાય છે, અને અધિક હાય તેા અનંતગણુા અધિક àાય છે.
મુન્નુમસરાયસંગચરલ વાયર તથન પટ્ટાભે પુટ્ટા' હે ભગવન્ સૂક્ષ્મસ'પરાય સયત અને યથાખ્યાત સંચતની વિજાતીય ચારિત્રપાઁચાની અપેક્ષાથી સામાયિક સંયત શુ હીન હૈાય છે ? અથવા તુલ્ય હોય છે ? અથવા અધિક હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘ીને, નો તુલ્યે નો અદ્દિ' હે ગૌતમ! મા બન્નેના ચરિત્રપોચાની અપેક્ષાથી સામાયિક સયત તુલ્ય હેાતા નથી. તેમ અધિક પણ હોતા નથી, પરંતુ હીન હોય છે, ‘અળસત્તુળફીને હીન હેાય ત્યારે તે અનતગણા હીન હોય છે. અસરખ્યાત અથવા સંખ્યાતગણુા હીન હૈ।તા નથી. ગઠ્યા ફૈટ્વિસ્ટાળ ૪૬ ચિઠ્ઠીને, જો તેણે અમહિ' યથાખ્યાત સંયંત નીચેના ચારેની અપેક્ષાથી હીન હોતા નથી, તુ પણ હાતા નથી, પરંતુ અધિક હોય છે. અધિકમાં પણ તે ‘ત્રiતનુળમદ' અનંતગણુા અધિક ાય છે. કહેવાને ભાવ એવા છે કે-થાખ્યાતસયત બાકીના ચારેના વિજાતીય ચારિત્રપર્યાયાની અપેક્ષાથી અનતગણા વધારે ચારિત્રપર્યાયવાળા ઢાય છે. ટાળે, ને ફીને, દુલ્હે ગ'િ પરંતુ તે યથાખ્યાત સયત સ્વસ્થાનની અપેક્ષાથી પાતાના સજાતીય ચારિત્રોથી હીન હેાતા નથી. પર`તુ તુલ્ય હેાય છે અધિક પણ હોતા નથી.
'एएसि णं भंते! सामाइ च्छेदोवावणिय परिहारविबुद्धिय-सुमपराय अक्खायसंजयाणं जइन्नुकोसगाणं चरित्तपज्जवाणं कमरे कयरेहिंतो जाव વિસેન્નાદિયા' હું ભગવન્ સામાયિક સયત, છેદેપસ્થાપનીય સયત, પરિહાર્ વિશુદ્ધિક સયત, સૂક્ષ્મસ/પાય સયત, અને યથાખ્યાત સયત આ બાષાના જઘન્ય અને ઉત્કૃષ્ટચારિત્રપર્યાયામાં કાણુ કાના કરતાં યાવત્ વિશેષાધિક છે? અહિયાં યાવપદથી સ્તાક, બહુ અને તુલ્ય એ પદો ગ્રહણ કરાયા છે, અર્થાત્ કાણુ કાનાથી અલ્પ છે ? કાણુ કાનાથી અધિક છે ? કેણુકાની ખાખર છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-ઘામાયનનચરણ छेदवावणियसंजय य एएति णं जहन्नगा चरित्तपज्जत्रा दोण्ड वि तुल्ला સવ્વસ્થીવા' હૈ ગૌતમ! સામાયિક સયત અને દેપસ્યાપનીય સયત આ બન્નેની જઘન્ય ચારિત્રપર્યાય પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ તે સૌથી ઘેાડા છે. ‘પરિહારવિપુદ્ધિચલગચા નન્ના ચરિત્તજ્ઞા અનંતકુળા' તેની અપેક્ષાથી પરિહારવિશુદ્ધિક સ ́યતના જઘન્ય ચાત્રિપર્યાયે અનતગણા વધારે છે. અને તેના કરતાં તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપાંચ અન'તગણા વધારે છે. સામાચ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૯૯