________________
જાણવું જોઈએ. “ સામાજીગંજ બે મંતે! સદુમરંચાંગર) ઈત્યાદિ રીતથી સામાયિક સંયત, સૂમસંપાયિક વિજાતીય ચારિત્ર પર્યાની અપેક્ષાથી હીન હોય છે? પૃછા નામ એ પ્રમાણે પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોગમા ! પીળે' હે ગૌતમ! સામાયિક સંયત છે પાપનીય સંયતના વિજાતીય ચારિત્ર પર્યાની અપેક્ષાથી હીન હોય છે. “જો તુ નો
મણિ” તુલ્ય અથવા અધિકહેતા નથી. જો તે હીન હોય છે, તે “અirળ હી” અનંતગુણ હીન હોય છે. “g૪ અવાયરંગચણ વિ એજ પ્રમાણે સામાયિકસંયત યથખ્યાત સંયતના વિજાતીય ચારિત્રપર્યાની અપેક્ષાથી હીન હોય છે. તુલ્ય અથવા અધિક હેતા નથી, જે તે હીન હોય છે. તે અનંતગણું હીન હોય છે. “gવ છેવો દુષગિરિ gિ રિયુ કિ સમં હિ એજ પ્રમાણે છેદે પસ્થાપનીય સંયત પણ સામાયિકસંયત અને પરિહારવિશુદ્ધિક સંધતની ચારિત્રપર્યાની અપેક્ષાથી છસ્થાનથી પતિત હોય છે. “gવરિત હોય તહેવ હીળે” અને ઉપરના બે કે જે સૂમસંપાય અને યથાખ્યાત સંયત છે તેમની ચારિત્રપર્યાની અપેક્ષાથી પણ અનંતગણ હોય છે. અર્થાત્ તે ષટ્રસ્થાન પતિત હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-છેદેપસ્થાપનીય સંયત પહેલાના અને પછીના સંયતેના ચારિત્રપર્યાની અપેક્ષાથી ષટ સ્થાન પતિત હોય છે, “છેઃોવઠ્ઠાવળિણ ત ારવિમુદ્વિપ વિ' છેદેપસ્થાપનીય સંયતના કથન પ્રમાણે પરિહાર વિશુદ્ધિક સંયત પણ પહેલા અને પછીના બને સયતેના ચારિત્ર પર્યાની અપેક્ષાથી ષટ્ સ્થાન પતિત હોય છે. ____ 'सुहुमस परायसंजए णं भंते ! सोमाइयस जयस्स परद्वाण पुच्छा' ३ मा વન સૂમસં૫રાય સંયત સામાયિક સંયતના વિજાતીય ચારિત્રપર્યાની અપેક્ષાથી શું હીન હોય છે? અથવા તુલ્ય હોય છે? અથવા અધિક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ોચમા હળે, ને તુર, અમર” હે ગૌતમ! સૂમસાંપરાય સંયત સામાયિકસંય તના વિજાતીય ચારિત્રપર્યાયોની અપેક્ષાથી હીન હતા નથી તુલ્ય પણ હોતા નથી, પરંતુ અધિક હોય છે જે તે અધિક હોય છે, તે “અનંતાનમમણિ અનંતગણ અધિક જ હોય છે, “વે છેવોવાળિ પરિહારવિણુદ્ધિપણું કિ ' એજ પ્રમાણે સૂફમસાંપરાય સંયતના કથન પ્રમાણે છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિ સંયત વિજાતીય ચારિત્રપર્યાયોની અપેક્ષાથી હીન હતા નથી. તુલ્ય પણ હોતા નથી પરંતુ અધિક હોય છે. તથા અધિક૫ણામાં પણ તે અનંતગણું અધિક હોય છે. “પાળે તિર હીછે, જો તુજે, વિથ ગામ હિg' એજ પ્રમાણે તે સ્વાસ્થાનમાં સજાતીય ચારિત્રપર્યાની અપેક્ષાથી કોઈ. વાર હીન પણ હોય છે. કોઈવાર અધિક પણ હોય છે. પરંતુ તુલ્ય હોતા
શ્રી ભગવતી સૂત્ર : ૧૬