SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાથ–હવે પંદરમાં સક્નિકર્ષ આદિ દ્વારનું કથન કરવામાં આવે છે, “જ્ઞાનસંઘ of મંતે! વવચા વરિત્તાકવા પcત્તા' હે ભગવન સામાયિક સંયતને કેટલી ચારિત્રની પર્યા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચા ! મળતા! વરિપગવા પાત્તા” હે ગૌતમ! સામાયિક સંયતને અનન્ત ચારિત્રના પર્યાયે હોય છે. “gવં જ્ઞાવ અટૂર્વાવલંકર' એજ પ્રમાણે યાવત યથાખ્યાત સંયતની ચારિત્રપર્યાયે અનંત હોય છે. અહિયાં યાવાદથી દેપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિક સંયત અને સુમસાંપરાય સંયત ગ્રહણ કરાયા છે. તથા છેદે પસ્થાપનીય સંયતથી લઈને યથાખ્યાત સયત સુધીના સાધુઓના ચારિત્રપર્યાયે અનંત જ હોય છે. કેમકે તેઓને સ્વભાવ જ એવું હોય છે. “હામારૂથલંકgo ! સામાફચરંજયાત सट्टोणसंनिगासेणं चरित्तपज्जवेहि किं होणे, तुल्ले, अब्भहिए' 3 लापन् । સામાયિક સંયત બીજા સામાયિક સંયતના સજાતીય ચારિત્રપર્યાયની અપેક્ષાથી શું હીન હોય છે અથવા અધિક હોય છે? કે તુલ્ય હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હિર શ્રી ઝાળવા ' હે ગૌતમ! સામાયિક સંયત બીજા સામાયિક સંયતના સજાતીય ચરિત્રપર્યાથી કઈવાર હીન હોય છે. કેઈવાર તુલ્ય હોય છે. અને કેઇવાર વધારે હોય છે. આ રીતે તે છ સ્થાનથી પતિત હોય છે. જે તે હીન હોય છે, તો અનંતમા ભાગથી હીન હોય છે. અસંખ્યાત ભાગથી હીન હોય છે. સંખ્યાત ભાગથી હીન હોય છે. સંખ્યાતગુણ હીન હોય છે અસંખ્યાતગુણ હીન હોય છે. અને અનતગુણ હીન હોય છે. જે અધિક હેય તે તે સંખ્યાતગુણ અધિક હોય છે, અસંખ્યાતગુણ અધિક હોય છે. અને અનંતગુણ અધિક હોય છે. અનંતમાં ભાગથી અધિક હોય છે, અસંખ્યાત ભાગ અધિક હોય છે. સંખ્યાત ભાગથી અધિક હોય છે, અને અનંતગુણ અધિક હોય છે આ રીતે એક સામાયિક સંયત બીજા સામાયિક સંયતના સજાતીય ચારિત્રપર્યાથી ગુણ હીન અને અધિક હોય છે. _ 'सामाइयसंजएणं भंते ! छेदोवढावणियस्स परट्टाणसंनिगासेणं चारित्तपज्जवेहिं gy' હે ભગવન સામાયિક સંયત છેદપસ્થાપનીય સંયતની વિજાતીય ચારિત્રપર્યાયની અપેક્ષાથી શું હીન હોય છે? અથવા તુલ્ય હોય છે? અથવા અધિક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમા! હે ગૌતમ! હા ફીને છઠ્ઠળવા કદાચિહ્ન હીન હોય છે, તે તે છ સ્થાન પતિત હેય છે. “g iાવિશુદ્ધિકરણ વિ” એજ પ્રમાણે પરિહાર વિશુદ્ધિકનું કથન પણ શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ८७
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy