SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેમ કહ્યું છે. અહીં યાવત્ પદથી છેપસ્થાપનીય, સયત ગ્રùણુ થયેલ છે, ‘મુહુમલંગાયનું ચરન પુજ્સા' હે ભગવન્ સમસ ́પરાય સંયતને કેટલા સંયમસ્થાના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-શોથમા ! સંવના સોમુકુત્તિયા સંગમઠ્ઠાળા પન્ના' હૈ ગૌતમ! એક તસુહૃત માં તેઓને અસખ્યાત સયમસ્થાના હોય છે. કેમકે-અહિયાં તેમની સ્થિતિ એક 'તમુ હૂ'ની છે. તેથી પ્રતિસમય ચારિત્ર વિશુદ્ધિના સદ્ભાવથી અસખ્યાત સયમસ્થાના હોય છે, અને એ બધા અંતર્મુહૂત પ્રમાણવાળા હોય છે. અવાચ સૈનયણ પુચ્છા' હું ભગવન્ યથાખ્યાત સયતને સયમસ્થાના કેટલા કાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-પોયમા ! વી કાગળમળુજોસપ સંગમટાળે તેં' હૈ ગૌતમ ! યથાખ્યાત સયતને જન્ય અને ઉત્કૃષ્ટ વિના કેવળ એકજ સયમસ્થાન હોય છે. કેમકે તે કાળની તેની ચારિત્રવિશુદ્ધિ એક પ્રકારવાળી જ હાય છે. 'एएसि णं भंते ! सामाइयछेदोवटुावणिय परिहारविसुद्धि य सुहुमसंप रायअह्क्वायस'जयाणं सं'जमद्वाणाणं कयरे कयरे हिंतो जाव विसेखाहिया' 3 ભગવન્ સામાયિક સયત, છેદેપસ્થાપનીય સયત પરિહાર વિશુદ્ધિક સથત, સૂક્ષ્મસ'પરાય સચત અને યથાખ્યાત સયત આ બધાના સયમ સ્થાનમાં ક્યુ સ્થાન કાની અપેક્ષાથી સપ છે ? કેણુ કાનાથી વધારે છે ? કયુ' સ્થાન ક્યા સ્થાનની ખરાખર છે ? અને યુ' સ્થાન કાનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘નોયમા ! સચ્ચસ્થોને આપણાચસંગચવ ો ગામનુૉલર, સંજ્ઞબઢ્ઢાળે' હે ગૌતમ ! સૌથી એછું યથા ખ્યાત સયતનું જે એક અજઘન્ય અનુત્કૃષ્ટ સયમસ્થાન છે, તે છે, કેમકેયથાખ્યાત સયતને એકજ સયમસ્થાન હેાય છે. ‘મુન્નુમસંવાયસંનયત અંતોમુકુત્તિયા સંગમટ્ઠાના અસંઘેનુળા' તેના કરતાં સૂક્ષ્મસપરાય સયતને અંતમુહૂત સુધી રહેવાવાળા સચમસ્થાના અસખ્યાતગણુા છે. ‘વાવિદ્યુ દ્વિચલુંનથલ સંગમટ્ઠાળા અસ'વેજુળા' સૂક્ષ્મસ'પરાય સયતના સયમ સ્થાના કરતાં પરિહાર વિશુદ્ધિકસયતના સ’યમસ્થાના અસંખ્યાતગગ્રા વધારે छे. 'सामाइयसंजमस्स छेदोवद्वावणियसंजमस्त्र एएसि णं संजमद्वाणा दोन्ह वि તુજા ત્રણ લેગાળા' સામાયિક સયત અને ક્રેટાપસ્થાપનીય સયત આ બન્નેના સયમસ્થાને પરસ્પરમાં ખરેખર છે, તથા પરિહારવિષ્ણુદ્ધિક સંતના સયમસ્થાનાની અપેક્ષાથી તે અસખ્યાતગણા વધારે છે. એ રીતે આ ચૌદમું સચમસ્થાન દ્વાર કહ્યુ' છે. પ્રસૂ॰ ૩૫ ચૌદસુ` સચમસ્થાનદ્વાર સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૯ ૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy