________________
સૌધર્મકલ્પ અને ઉત્કૃષ્ટથી સહસ્ત્રાર ક્વપમાં ઉત્પન્ન થાય છે. “gg
'વાહ નિચ' સૂમસં૫રાય સંયત અને યથાખ્યાત સંયત નિગ્રંથ પ્રમાણે સમજવા, અર્થાત્ એ બન્ને કાળ કરીને હે ભગવાન કયાં ઉત્પન્ન થાય છે? આ પ્રમાણેના ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! તે બનને કાલ કરીને દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે. અને દેવગતિમાં પણ ભવનવાસી વનવ્યન્તર, તિષ્ક એ દેવામાં ઉત્પન્ન થતા નથી. પરંતુ વૈમાનિક દેવામાં જ ઉત્પન્ન થાય છે. તથા વૈમાનિકમાં પણ તેઓ જઘન્ય અને ઉત્કૃષ્ટ વિના અનુત્તર વિમાનમાં જ ઉત્પન્ન થાય છે. “બકતા જુદા” હે ભગવન્ યથાખ્યાત સંયત કાળ કરીને કયાં ઉપન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! તે કાળ કરીને અજઘન્ય અનુત્કૃષ્ટ રિથતિથી અનુત્તર વિમાનમાં જ ઉત્પન્ન થાય છે. અર્થારૂપ ઉતારૂ નાવ અi #રે' આમાં કેટલાક જીવ સંસાર ગતિને છોડીને સિદ્ધ થઈ જાય છે. બુદ્ધ થઈ જાય છે. સમસ્ત કર્મોથી રહિત થઈ જાય છે, પરિનિર્વાત થઈ જાય છે. અને સમસ્ત દુઓને અન્ત કરે છે.
“મારૂસંગર ને અંતે ! દેવોનેવવવ7માળે જિં જંત્તાવ ઉત્તરન્નેar પુછા” હે ભગવન સામાયિક સૂયત દેવલેમાં ઉત્પન્ન થતા થકા શું ઈન્દ્રની પર્યાયથી ઉત્પન્ન થાય છે? અથવા સામાનિક દેવની પર્યાયથી ઉત્પન્ન થાય છે? અથવા ત્રાયશ્વિશત્ દેવની પર્યાયથી ઉત્પન્ન થાય છે? અથવા લોકપાલની પર્યાયથી ઉત્પન્ન થાય છે? અથવા અહમિન્દ્રની પર્યાયથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા ! લવિરા પપુરા પર્વ ના ઘણાવકુવી ગૌતમ ! સંયમની અવિરાધનાથી અર્થાત્ આરાપકપણથી તે સામાયિક સંયત ઈન્દ્રપણાથી ઉત્પન્ન થાય છે. સામાયિક દેવપણાથી પણ ઉત્પન્ન થાય છે. ત્રાયશિત દેવપયાથી પણ ઉત્પન્ન થાય છે. લોકપાલપણુથી પણ ઉત્પન્ન થાય છે. અને અહમિંદ્રપણાથી પણ ઉત્પન થાય છે. અને જ્યારે તે પોતાના સંયમની વિરાધના કરે છે, ત્યારે તે ભવનપતિ વિગેરે કેઈપણ એક દેવલેકમાં ઉત્પન્ન થઈ જાય છે. “gવ છેતો. વાાિ ’ એજ પ્રમાણે સામાયિક સંયતના કથન પ્રમાણે છેદેપસ્થાપનીય સંયત પણ અવિરાધનાની અપેક્ષાથી યાવત્ અહમિન્દ્રપણાની પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. અને સંયમ વિગેરેની વિરાધનાને લઈને તે ભવનપતિ વિગેરે કે પણ એક દેવકના પર્યાયાથી ઉત્પન્ન થઈ જાય છે. “પરિક્ષાવિશુદ્ધિ
પુછાણુ પરિહાર વિશુદ્ધિક સંયત પુલાકના કથન પ્રમાણે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અર્થાત તે કાળ કરીને અવિરાધનાની અપેક્ષાથી દેવગતિમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
८४