________________
આ પ્રશ્નના
અથવા દુઃષમ દુષમા કાળમાં હોય છે? કહે છે કે-હૈ ગૌતમ ! જન્મ અને સદ્ભાવના આશ્રય સયત સુષમ સુષમા કાળ અર્થાત્ પહેલા આરામાં હાતા નથી. સુષમા કાળ એટલે કે-ખીજા આરામાં પણ હાતા નથી. પરંતુ સુષમ દુષમા કાળ અર્થાત્ ત્રીજા આરામાં હાય છે. દુઃખમ સુષમા કાળમાં હોય છે. દુઃખમા કાળમાં હાય છે, પરંતુ તે દુઃષમ દુઃષમા કાળમાં હાતા નથી. સહરણની અપેક્ષાથી તા તે દરેક કાળમાં હાઈ શકે છે. જો તે ઉત્સર્પિણી કાળમાં હાય છે, તે શું તે દુષ્ટમ દુખમા કાળમાં હેય છે? ૧ અથવા દુઃષમા કાળમાં હાય છે? ૨ અથવા દુઃષમ સુષમા કાળમાં હાય છે ? ૩ અથવા સુષમ ક્રુષ્ણમાં ઢાળમાં હાય છે? ૪ અથવા સુષમા કાળમાં હોય છે ? ૫ અથવા સુષમ સુષમા કાળમાં હોય છે? હું આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ડે ગૌતમ ! જન્મની અપેક્ષાથી તે સામાયિક સયત દુષ્પમ દુખમા કાળમાં હાતા નથી. પરંતુ દુખમા કાળમાં ડાય છે, દુખમ સુષમા કાળમાં ડાય છે, સુષમ દુખમા ઢાળમાં હોય છે. તે સુષમા કાળમાં હાતા નથી. તેમજ સુષમ સુષમા કાળમાં
ઉત્તરમાં પ્રભુશ્રી કરીને સામાયિક
પશુ હાતા નથી. પરંતુ સહરણની અપેક્ષાથી તે કાઇ પણુ કાળમાં હાઈ શકે છે. જો તેના અવસર્પિણી ના ઉપિ ણી કાળમાં હોય છે ? તે શું તે સુષમ સુષમા સમાન કાળમાં હાય છે ? અથવા સુષમ દુખમા સમાન કાળમાં હાય છે? અથવા દુષ્ટ સુષમા સમાન કાળમાં હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! જન્મ અને સ્ક્રૂ ભાવને લઈને તે સામાયિક સયંત સુષમ સુષમા કાળમાં હાતા નથી. સુષમા કાળમાં હાતા નથી. સુષમ દુખમા કાળમાં હેતા નથી. પરંતુ દુષ્કમ સુષમા કાળમાં ડાય છે, તથા સહરણની અપેક્ષાથી તે બધા જ કાળમાં હાઇ શકે છે, ‘વ' છેટોયટ્રાવળિ વિ’એજ પ્રમાણે છેદેપસ્થાપનીય સંયત પશુ મકુશના કથન પ્રમાણે જ જન્મ અને સદ્ભાવની અપેક્ષાથી અને સદ્ગુરણની અપેક્ષાથી અવસર્પિણી વિગેરે કાળામાં યથાયેાગ્ય રીતથી હાય છે. એટલા માત્રથી કાળની અપેક્ષાથી અકુશની ખરેાખર છેદેપસ્થાપનીય સયત કહ્યા છે. અહિયાં અકુશના ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી બીજા કાળમાં જન્મની અપેક્ષાથી મને સદ્ભાવની અપેક્ષાથી સુષમ સુષમાદિના સમાન ત્રણે કાળમાં દેવકુરૂ વિગેરેમાં નિષેધ વધુ વેલા છે. અને દુષ્પમ સુષમા સમાન કાળવાળા મહાવિદ્દેહમાં તેનું અસ્તિત્વ કહેલ છે. પરંતુ છેદેપસ્થાપનીય સયતને ત્યાં પશુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૯૧