________________
શરીરવાળા હોય છે. “gવં છેવાવાળા વિસામાયિક સંયતના કથન પ્રમાણે છેદેપસ્થાપનીય સંયત પણ ત્રણ શરીરોવાળા અને પાંચ શરીરવાળા હોય છે. “સે ના પુછાઈ તથા પરિવાર વિશુદ્ધિક સૂમ સં૫રાય અને યથા
ખ્યાત સંયત પુલાકના કથન પ્રમાણે જ દારિક, તેજસ, અને કાર્મણ એ ત્રણ શરીરવાળા જ હોય છે. એ રીતે આ દસમું દ્વાર કહ્યું છે. ૧૦
હવે અગીયારમા ક્ષેત્રદ્વારનું કથન કરવામાં આવે છે. ___'सामाइय संजए णं भंते ! कि कम्मभूमिए होज्जा, अकम्मभूमिए होज्जा' હે ભગવન સામાયિક સંયત કર્મભૂમિમાં હોય છે? કે અકર્મભૂમિમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“ોચમા! વંમvi સંસિમાવું ઘણુશ છે ગૌતમ! જન્મ અને સદ્ભાવને લઈને “ન્મભૂમિ નો #મમ્મા ' સામાયિક સંયત કર્મભૂમિમાં જ હોય છે, અકર્મભૂમિમાં હેતા નથી. એજ વાત “થા વર’ આ સૂત્રપાઠ દ્વારા પુષ્ટ કરેલ છે. “gવે છે વાવળિ વિ સામાયિક સંયતના કથન પ્રમાણે છે પસ્થાપનીય સંયત પણ જન્મ અને સદ્ભાવની અપેક્ષાથી કર્મભૂમિમાં જ હોય છે, અકર્મભૂમિમાં હોતા નથી. પરંતુ સંહરણની અપેક્ષાથી તે કર્મભૂમિમાં પણ હેય છે. અને અકર્મભૂમિમાં પણ હોય છે. રિવિશુદ્ધિા કહી પુજા' પરિહાર વિશુદ્ધિક સંત જન્મ અને સદ્ભાવની અપેક્ષાથી પુલાકના કથન પ્રમાણે કર્મભૂમિમાં જ હોય છે. અકર્મભૂમિમાં હતા નથી. “રેરા બામરૂચHsg' સૂમસં૫રાય અને યથાખ્યાત સંયત સામાયિક સંયતના કથન પ્રમાણે જન્મ અને સદૂભાવની અપેક્ષાથી કર્મભૂમિમાં જ હોય છે. અકર્મભૂમિમાં હોતા નથી. પરંતુ સંહરણની અપેક્ષાથી કર્મભૂમિમાં પણ હોય છે, અને અકર્મભૂમિમાં પણ હોય છે. તેમ સમજવું કે સૂર
સામરાંગણ માં અંતે . fé શો વળી ક્યા ઈત્યાદિ
ટીકાઈ–ણામચરંગg of મંતે !” સામાયિક સંયત “જિં ગોવાળી જાણે હોના, રાળી શાસે હોગા’ શું અવસર્પિણી કાળમાં હોય છે કે ઉત્સર્પિણી કાળમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેજામ! ચોદવિસે વસ” હે ગૌતમ ! સામાયિક સંયત બકુશના કથન પ્રમાણે અવસર્પિણી કાળમાં પણ હોય છે, ઉત્સર્પિણી કાળમાં પણ હોય છે. અને તે અવસર્પિણી ને ઉત્સર્પિણી કાળમાં પણ હોય છે. અર્થાત્ સામાયિક સંયત સઘળા કાળમાં હોય છે. હે ભગવન જે સામાયિક સંયત અવસર્પિણ કાળમાં હોય છે, તે શું તે સુષમસુષમા કાળમાં હોય છે ? અથવા સુષમા કાળમાં હોય છે? અથવા સુષમ દુષમા કાળમાં હોય છે ? અથવા દુઃષમ સુષમા કાળમાં હોય છે? અથવા દુષમા કાળમાં હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૯૦