SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અહિયાં પણ સમજવું જોઈએ. તે પ્રકરણ આ પ્રમાણે છે-દ્રવ્યલિંગની અપેક્ષાથી તે સ્વલિંગમાં પણ હોય છે, પરલિંગમાં પણ હોય છે, અને ગૃહસ્થ. લિંગમાં પણ હોય છે. પરંતુ ભાવલિંગની અપેક્ષાથી તે નિયમથી સ્વલિંગમાં જ હોય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-લિંગ બે પ્રકારનું હોય છે. એક દ્રવ્યલિંગ અને બીજુ ભાવલિંગ-જ્ઞાનાદિરૂપ ભાવલિંગ છે, તે જ્ઞાનાદિ રૂપ ભાવ અહંત પ્રભુના અનુયાયિઓમાં જ હોય છે. તેથી તેમને સ્વલિંગ પણ કહેલ છે. સ્વલિંગ અને પરલિંગના ભેદથી દ્રવ્યલિંગ બે પ્રકારના હોય છે. તેમાં રજોહરણ, સરક મુખવસ્ત્રિકા વિગેરે દ્રવ્યથી સ્વલિંગ કહેવાય છે. તથા પરલિંગ-કુર્તીર્થિકલિંગ અને ગૃહસ્થલિંગના ભેદથી બે પ્રકારના હોય છે, તેમાં સામાયિક સંય તેને ત્રણે વ્યલિંગ હોય છે, કેમકે-ચારિત્રપરિણામથી એક પ્રકારવાળા દ્રવ્યલિંગની અપેક્ષા હોય છે. છેવદ્રાવળિ વિ સામા યિક સંયતના કથન પ્રમાણે છે પસ્થાપનીય સંયતના સંબંધમાં પણ સમજવું. “વિશુદ્ધિથize of મં! જિં પુછા' હે ભગવનું પરિહાર વિશુદ્ધિક સંયત શું વલિંગમાં હોય છે અથવા અન્યલિંગમાં હોય છે? અથવા ગૃહસ્થલિંગમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોવા ! જુદાત્રિ નિ મારું પિ પહુઇ ત્રિો હોવા” હે ગૌતમ! દ્રવ્યલિંગ અને ભાવલિંગને આશ્રય કરીને પરિહાર વિશુદ્ધિક સંયત લિંગમાં હોય છે. Rો નહિં હો ના, નો િિહિંને હોક' અલિંગમાં પણ દેતા નથી, અને ગૃહસ્થલિંગમાં હતા નથી. “ હું સામાફચરંજ્ઞા' છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિક, સૂમ સંપાય, અને યથાખ્યાત સંયતનું લિંગ સંબંધી કથન સામાયિક સંયતના કથન પ્રમાણે સમજવું એ રીતે આ નવમું દ્વાર કહેલ છે. નવમું દ્વાર સમાપ્ત હવે દસમા શરીરદ્વારનું કથન કરવામાં આવે છે. જામદાનંs of અરે! હુ શરીરહુ ોડના' હે ભગવન્ સામાયિક સંયત કેટલા શરીરવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-જોચના ! તિ, સા વસુ ના જવા વા હા પાણી હે ગૌતમ! સામાયિક સંયત કષાય કુશીલના કથન પ્રમાણે ત્રણ શરીરવાળા પણ હોય છે, ચાર શરીરવાળા પણ હોય છે, અને પાંચ શરીરવાળા પણ હોય છે, કષાયકુશીલ પ્રકરણ આ પ્રમાણે છે.–કષાયકુશીલ સાધુ જે ત્રણ શરીરવાળા હોય છે, તે તે ઔદારિક તેજસ અને કાર્મ શુ આ ત્રણ શરીરે વાળા હોય છે, અને જે તે ચાર શરીરવાળા હોય છે તે તે ઓઢારિક વૈકિય, સેંજસ અને કાર્મ એ ચાર શરીરવાળા હોય છે. અને જે તે પાંચ શરીરેવાળા હોય છે, તે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy