________________
યથાખ્યાત સયત જધન્યથી આઠ પ્રવચન માતારૂપ શ્રુતનું અધ્યયન કરે છે. અથવા તે ‘સુચવત્તિ યા હોગા' શ્રુતનુ અધ્યયન કરતા નથી, કેમકે તે કૈવલી થાય છે, તાત્પર્ય આ કથનનું એ છે કે-થાખ્યાત સયત જો નિગ્રન્થ થાય છે, તે તે ઓછામાં આછા આઠ પ્રવચન માતારૂપ શ્રુતના અને વધારેમાં વધારે ચૌદ પૂર્વરૂપ શ્રુતના પાઠી હાય છે. અને જો યથાસ`ખ્યાત સ્નાતક હાય તા તે શ્રુત વ્યકિત કેવલી હાય છે.
સાતમું દ્વાર સમાપ્ત નાણા
હવે આઠમા દ્વારનું કથન કરવામાં આવે છે.
‘આામાચસંગપ િતિથે હોન્ના, અતિથૅ હોન્ના' હું ભગવન સામા યિક સ*યંત તીમાં હાય છે ? કે તીના અભાવમાં હોય છે ? સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા, ના જે સંઘ છે તેનુ' નામ તી કહેવાય છે. અને એવા તીના અભાવનું નામ મતી છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! તિત્યે ના હોન્ના, અતિથે ના હોન્ના' હૈ ગૌતમ ! સામાયિક સયત તી'માં પણ હાય છે અને અતી માં પણ હાય છે, ‘નન્હા સાચ ઝુલ્લીò' ઇત્યાદિ સઘળું કથન કષાય કુશીલના કથન પ્રમાણે સમજવુ' જોઇએ. જો તે અતી માં હોય છે, તેા શુ' તે તીથંકર હાય છે ? અથવા પ્રત્યેક બુદ્ધ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યુ કે હુ ગૌતમ ! તે તીકર પણ હાય છે, અને પ્રત્યેક યુદ્ધ પણ હોય છે, ‘છે?ોવટ્ઠાવળિÇ પરિહારવિમુદ્ધિ ચ ના પુજાર્ છેદેપસ્થાપનીય સંયત અને પરિહાર વિશુદ્ધિક સયત પુલાકના કથન પ્રમાણે તીમાં ઢાય છે ? કે અતીમાં હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! તે એક તીર્થના સદ્. ભાવમાં જ હાય છે. અતી માં હાતા નથી. ઘેલા નદા સામાસન' સૂક્ષ્મ સપરાય સયત અને યથાખ્યાત સયત એ તીથમાં પશુ હાય છે અને અતીથ`માં પણ હાય છે, જો તે અતીમાં હાય છે તે કાંતા તે તીથ કર હોય છે, અથવા પ્રત્યેક યુદ્ધ હાય છે, એ રીતે આ આઠમુ' દ્વાર કહ્યું છે. આઠમું દ્વાર સમાપ્ત ફોટા
હવે નવમા દ્વારનું કથન કરવામાં આવે છે.
સામાદ્યસંગ નં અંતે ! સિદ્ઘિને હોન્ના મહિને ફોજ્ઞ' હું ભગવન્ સામાયિક સયત સ્વલિંગમાં હાય છે? કે અન્ય લિગમાં હાય છે ? જીન શાસનનુ... જે લિંગ વેષ છે, તે સ્વલિંગ કહેવાય છે, અને તાપસ વિગેરેના જે વેષ છે, તે અન્ય લિંગ છે, અથવા ‘િિહિંને હોન્ના' ગૃહસ્થલિંગમાં હોય છે? આ પ્રશ્નના આશય એવા છે કે સામાયિક સંયત સ્વલિંગવાળા હાય છે ? અથવા પલિંગવાળા હોય છે? અથવા ગૃહસ્થલિંગવાળા હાય છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નહ્વા પુજા? કે ગૌતમ ! પુલાકના પ્રકરણમાં જે પ્રમાણેનુ` કથન કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણેનું મન
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૮૮