SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચના મધ્યના ત્રણ ગમેના કથન પ્રમાણે છે, “રે ર જેવ” બાકીના કથન એટલે કે પરિમાણ, લેશ્યા, વિગેરે સંબંધીનું કથન સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના પ્રકરણમાં કહ્યા પ્રમાણે છે. જઘન્ય સ્થિતિ સંબંધી ત્રણ ગમમાં 5 પ્રમાણે ઉત્પાત, પરિમાણ વિગેરેની લબ્ધિ-પ્રાપ્તિના સંબંધમાં કથન કર્યું છે. એજ રીતે તે લબ્ધિ સંજ્ઞી પંચેન્દ્રિયના સૂત્રથી જ સમજવી. mરિશ્વરજા રિનિ મા ના પ્રથાણ શોફિયા તથા સાતમ આઠમો અને નવમે ગમ આ ત્રણે છેલ્લા ગમ અસ જ્ઞિ મનુષ્યના પહેલા ત્રણ ગમના કથન પ્રમાણે છે. તેમ સમજવું. પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિ યના ગામની અપેક્ષાથી આમાં જે જુદા પણ છે, તે બતાવવા માટે સૂત્રકાર mજર લોગાળા નumi jર ઘણુવ્રચારૂં” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરતા કહે છે કે-અહિયાં શરીરની અવગાહના જઘન્યથી પાંચસે ધનુષની છે, અને “ોળ પંર ધyયારું ઉત્કૃષ્ટથી પણ તે પાંચસે ધનુષની છે. તથા “fa agવધો કન્સેળ પુaોરી કોલેજ રિ પુરવજોશી” સ્થિતિ અને અનુબંધ પણ અહિયાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટિ રૂપ છે, આ શિવાયનું ‘રે જે પરિમાણ, સંહનન, લેશ્યા, જ્ઞાન અજ્ઞાન, વિગેરે સંબંધીનું કથન અહિયાં સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળા ના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે. કેવળ અવગાહના, રિથતિ અને અનુબંધમાં જ જુદાપણું છે. તે સૂત્રકારે પોતે જ સૂત્રમાં જ પ્રગટ કરી દીધું છે. કાયસંવેધ અહિયાં ભવની અપેક્ષાથી બે ભવના ગ્રહણ રૂપ જઘન્યથી છે. અને ઉત્કૃષ્ટથી આઠભવોને ઝડણ કરવા રૂપ છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–વરૂ રેહંતો વવવ જ્ઞાતિ જે દેવોમાંથી આવીને જીવ પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે તે “ િમવનપાણી રેજિંતો ૩વરાતિ” શું તેઓ ભવનવાસી દેશમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે “પાનમંતર રોહિત વવકસિ’ વાવ્યન્તર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે “કોરિયલ્ફિતો વવવવનંતિ જતિષિક દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે માળિયતો વાવ =તિ વૈમાનિક દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-mોચમા !” હે ગૌતમ ! “માનવાણિહિંતો વિ વવવ =તિ રાવ માળિચરિો વિ વવવ વંતિ' જીવ પૃથ્વિકાયિકમાં ભવનવાસી દેવામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, યાવત્ વૈમાનિક દેશમાંથી આવીને પણ ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ३७
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy