________________
ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષોંની હોય છે. અને જઘન્ય સ્થિતિ મધાની એક અંતમુહૂત'ની છે. આ રીતે વનસ્પતિકાયિકને કાયસ વેધ સમજવા. એજ વાત સૂત્રકારે પહેલા ગમમાં મતાવેલ છે. ‘તમે જાજાણેસેળ બન્નેળ ચાવીલ ચાસણÜાર્''બંતોમુહૂત્તમાિર્ ' ત્રીજા ગમમાં કાળની અપેક્ષાએ જન્મન્યથી એક અતર્મુહૂત અધિક ૨૨ ખાવી હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી એક લાખ ૨૮ અઠયાવીસ હજાર વર્ષના કાયસ વેધ છે. અહિયાં ભવની અપેક્ષાથી આ ભવ ગ્રહણ રૂપ ભવાદેશ કહેલ છે. તેમાં ચાર ભવ પૃથ્વિીકાયના અને ચાર ભવ વનસ્પતિકાયના. પૃથ્વીકાયના ચાર ભવેમાં ૮૮૦૦૦ અઠયાસી હજાર વર્ષ અને વનસ્પતિકાયના ચાર લવેમાં ૪૦૦૪૦ ચાળીસ હજાર વર્ષ થઈ જાય છે. જેથી તેઓને મેળાથી ૧૨૮૦૦૦ એક લાખ અઠયાવીસ હજાર વર્ષ ના કાચસ વેધના કાળ થઇ જાય છે. ચ વારું ગાય જ્ઞા' આ રીતે તે જીવ આટલા કાળ સુધી તે વનસ્પતિ ગતિનુ અને પૃથ્વિકાયિકની ગતિનું સેવન કરે છે. અને તેના સેવનમાં તેને એટલેજ કાળ લાગે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન-અવર જવર કર્યાં કરે છે. ‘ä સહોલનું નિળ માળિયવો આ રીતે કાયસ વેધ ભવાદેશ અને કાળાદેશથી મેળવીને અહિયાં જધન્ય અને ઉત્કૃષ્ટ પણાથી કહેવા જોઇએ. આ રીતે આ પાંચમુ વનસ્પતિ પ્રકરણ કહ્યું છે. સૂ. રા
દ્રીનિદ્રય સે લેકર ચતુરિનિદ્રય પર્યન્ત કે પૃથ્વીકાય જીવોં કી ઉત્પત્તિ કા નિરૂપણ
આ રીતે એકેન્દ્રિય પૃથ્વિકાયિકેાથી આરંભીને વનસ્પતિકાય સુધીના જીવાની પૃથ્વીકાયિકામાં ઉત્પત્તિ અતાવીને હવે સૂત્રકાર એ ઇંદ્રિય સુધીના આવેલ જીવાના ઉત્પાદ પ્રગટ કરે છે.-જ્ઞફ ચેŕિહતોત્રવÅત્તિ' ઇત્યાદિ ટીકાð—જો એ ઇન્દ્રિયેામાંથી આવીને જીવ પૃથ્વિીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે તે િપન્ના વૈશ્િતો યજ્ઞત્તિ પત્ત્તત્તને હિતો પણન્નત્તિ હું ભગવન્ શું તેઓ પર્યાપ્ત એ ઇન્દ્રિયામાંથી આવીને પૃથ્વીકાયિક પશુાથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત એ ઇંદ્રિયામાંથી આવીને પૃથ્વિકાયિક પણાથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે શોચમા ! હૈ ગૌતમ ! વજ્ઞત્તયે'પિ'િતો ત્રવનંતિ' અજ્ઞત્તવેષિતો વર્ષાંતિ' તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૮