________________
પહેલાં કરતાં સંખ્યાલગણા વધારે છે. ૧૮ અલંગવાણિયા ધ નિયા
apવાણ ” નિરંજ-અકંપ જે અસંખ્યાત પ્રદેશવાળા સ્કો છે તેઓ પહેલાં કરતાં દ્રવ્યપણુથી અસંખ્યાતગણું વધારે છે. ૧ “તે વેર quસટ્રયા શહેરગુણા” અને એજ નિજ અસંખ્યાત પ્રદેશાવાળા સ્કંધ જ પ્રદેશપણાથી પહેલાં કરતાં અસંખ્યાત ગણા વધારે છે. અહિયાં આ બધાના અલ્પ-બહુપણાના અધિકારમાં પરમાણુ યુદ્ગલ પદને દ્રવ્યપણાથી વિચાર કરતાં સર્વજત્વ-સકંપ પણ અને નિજત્વ-નિષ્કપણુના વિશેષણથી બે પદે અને સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશેવાળા સ્કૉના દરેકના દેશૌજવા દેશપણથી અને સર્વેજસ્વ–સર્વશપણાથી અને નિરજ નિરેજપણના વિશે ષણથી ૩-૩ ત્રણ ત્રણ પદે થવાથી ૯ નવપદે બન્યા છે–આરીતે કુલ મળીને ૧૧ અગિયાર પદે થયા છે, એજ પ્રમાણે પ્રદેશપણથી વિચાર કરતાં તેના પણ ૧૨ અગિયાર પદે થાય છે. તથા દ્રવ્ય અને પ્રદેશપણુથી ઉભયપણથી વિચાર કરતાં ૨૦ પદે થાય છે કેમકે આ પક્ષમાં સર્વેજ-સકંપ અને નિરેજ-નિષ્કપ પક્ષમાં પરમાણુઓમાં દ્રવ્યાર્થપ્રદેશાર્થને દ્રવ્યાસ પ્રદેશાર્થ આ રીતે એક પદ કરવામાં આવેલ છે. સૂ૦ ૧૪
પ્રદેશ સે અસ્તિકાયકા નિરૂપણ
હવેસૂત્રકાર બીજા અતિકાયોનું પણ પ્રદેશોની અપેક્ષાથી કથન કરે છે. “ ળ મં! ધાથિજાવરણ માનgar વત્તા ઈત્યાદિ
ટીકાળું—આ સૂત્ર દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને એવું પૂછયું છે કેકુi મરે! પરિવાર મgવા પુનત્તા” હે ભગવન ધર્માસ્તિકાયના મધ્યપ્રદેશે કેટલા કહયા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે
રમા ધતિથલાચરણ મકરૂણા પુનત્તા” હે ગૌતમ ! ધર્માસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ કહયા છે. “રૂ મંતે! મસ્થિશાહ્ય કપાતા પરના હે ભગવન અધમસ્તિકાયના મધ્યપ્રદેશે કેટલા કયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે તે–વં રે' હે ગૌતમ! ધર્માસ્તિકાયના કથન પ્રમાણે અધર્માસ્તિકાયના મધ્યપ્રદેશો પણ આઠ જ કહયા છે. “ of મરે આઘાત સ્થાવર મિશ્નારા પરના' હે ભગવન આકાશાસ્તિકાયના મધ્યપ્ર
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૮૧