________________
તદુલીયક શબ્દથી કહેલ છે. તૃણુના આકારની પત્ર પાનડાની વનસ્પતિ થાય છે, તે તૃણુ-તૃણુ શબ્દથી અહિયાં બતાવી છે. વથુઆ નામની જે ભાજી હાય છે તેને ‘વડ્યુલ’ શબ્દથી કહેલ છે. વઘુલ શિયાળાના સમયમાં ઘઉં' વિશેરૈના ખેતરોમાં થાય છે. પેરાં એ નામની વેલ રૂપ ભાજી વિશેષ હાય છે, તેને અહિયાં પારક શબ્દથી કહેલ છે. મારિક’ આ પણ એક પ્રકારનુ શાક છે. ‘બિલ્લી' આ પણ એક પ્રકારનું શાક છે પાલક' એ એક પ્રકારની ભાજી છે, જેને ભાષામાં ‘પાલકની ભાજી’ એ પ્રમાણે કહે છે. સરસવ શબ્દથી સરસવના પાનની ભાજી ગ્રહણ કરે છે. જીવન્તક' શબ્દથી માળવામાં પ્રસિદ્ધ અવરૂપ શાક ગ્રહણ કરેલ છે. ગૌતમ સ્વામીએ કહેલ પ્રશ્ન સ્પષ્ટ છે. આ રીતે અશ્રરૂદ્ધ વિગેરે શાક વનસ્પતિના સબંધમાં પણ મૂળ વિગેરે સ’બધી દશ ઉર્દેશાઓ સમજવા, જેથી જેવી રીતે વશ' વાંસના વગ કહેલ છે એના રીતે આ સાતમા અભ્રહ વગર પણ પશુ કહી લેવે। સૂ. ૧
જૈનાચાય જૈનધમ દિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકવીસમા શતકના સાતમા વગ સમાપ્ત કાર્૧-ળા
તુલસી આદિ વનસ્પતિગત જીવોં કે ઉત્પાદ આદિ કાકથન
આઠમા વગના પ્રાર ભ
સાતમા વગ સ પૂર્ણ કરીને હવે ટુરિત (લીલી) વનસ્પતિયેાની જાતેામાં જે તુલસી વિગેરે વનસ્પતિયા છે, તેના સબંધમાં સૂત્રકાર આઠમાં વગ નું નિરૂપણ કરે છે,—‘દ્ મંતે ! તુટી જાળિજ્ઞ' ઇત્યાદિ
ટીકા અ મને' ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે-હે ભગવન ‘તુજલી-જ્જન-થ્રાહ૦’ તુળસી, કાળી તુળસી, દાલ, ઊિજજ, અજક, ચારક, જીરક, દમનક, મરુવા, ઇન્દીવર અને શતપુષ્પ આ વનસ્પતિયાના મૂળ રૂપે જે જીવા ઉત્પન્ન થાય છે, તે જીવા કયાંથી માવીને આ રૂપે ઉત્પન્ન થાય છે ? શુ તૈયિક પણાથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિયાઁચપણાથી આવીને ઉત્પન્ન થાય છે ? કે મનુષ્ય પણામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હૈ ગૌતમ! વ ́શવગ પ્રમાણે અહિયાં પણ મૂળ વગેરે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
८३