________________
આ પ્રમાણે વર્ણન છે, શાલી વિગેરેના મૂળમાં જે જે ઉત્પન્ન થાય છે, તે છે નરકથી આવીને ઉત્પન્ન થતા નથી, પરંતુ તિર્યંચગતિ અને મનુષ્યગતિથી આવીને ઉત્પન્ન થાય છે, તથા વ્યુત્ક્રાંતિ પદમાં દેવની ઉત્પત્તી પણ વનસ્પતિ
માં કહી છે. પરંતુ દેવેની ઉત્પત્તી અહિયાં કહેવાની નથી. કેમકે વનસ્પ. તિના મૂળમાં દેવની ઉત્પત્તી હોતી નથી. તેઓની ઉત્પત્તી તે પુષ્પ વિગેરે શુભસ્થાનમાં જ હોય છે, તેથી એવું કહેવામાં આવ્યું છે. “નવ સેવા
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે તે ળ મંતે ! પીવા પામgi કથા કાવર્ષાતિ” હે ભગવાન તે જીવે એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? અર્થાત્ ગત્યન્તરથી આવીને જે છ મૂળરૂપે ઉત્પન્ન થાય છે, તેઓ એક સમય માં ત્યાંકેટલે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે બન્નેf gો વા વવા તિન્ન રા” હે ગૌતમ જઘન્ય થી એક અથવા બે અથવા ત્રણ જીવે ત્યાં ઉત્પન્ન થાય છે, અને કશો સંવેદના વા અસંવેદના વા વાવતિ' ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત છે ત્યાં ઉત્પન્ન થાય છે. જો કે સામ ૫રૂપ થી વનસ્પતિમાં પ્રતિસમયે અનન્તાનન્ત જીવોની ઉત્પત્તિ થાય છે. તે પણ શાલી વિગેરેમાં-પ્રત્યેક શરીર હોવાને કારણે જ ધાન્યરૂપથી એક વિગેરે જેની જે ઉત્પત્તિ કહી છે, તેમાં કાંઈ જ વિરેજ આવતું નથી. “વફા કા ઉઘણુ” અગીયારમાં શતકને જે પહેલે ઉદ્દેશ છે, તે ઉપદેશક છે, આ ઉત્પલેદ્દેશક માં જીવને અપહાર આ પ્રમાણે કહે છે. તે અંતે ! કીયા અમર અમર બવહીમાના ૨ વરयकालेणं अवहीरति गोयमा! ते णं असंखेज्जा समए समए अवहीरमाणा २ असंखेज्जाहिं उत्सप्पिणी ओसप्पिणीहि अवहीर'ति ते चेव णं अवहिया सिया' ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવદ્ ઉપલ-કમળના જ જે ઉપલ-કમળમાંથી પ્રત્યેક સમયમાં બહાર કાઢવામાં આવે તે કેટલાસમયમાં તેમાં થી પૂરે પૂરા બહાર કહાડી શકાય છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ કમળના છે જે તે કમળથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણું સુધી પ્રત્યેક સમયમાં અસંખ્યાત અસ ખ્યાતની સંખ્યામાં બહાર કાઢવામાં આવે તે પણ તેઓ તેમાંથી પૂરે પૂરા કહાડી શકાતા નથી. એ પ્રમાણેનું આ કથન અપહાર (બહાર કાઢવાના) ના વિષયમાં અગીયારમાં શતકના પહેલા ઉદ્દેશ નું છે. તે અહિયાં પણ તે પ્રમાણે સમજવું ફક્ત તે કથનથી આકથન માં વિશેષપણું એટલું જ છે, કે ત્યાં ઉત્પલ શબ્દ ને પ્રયોગ કરવામાં આવેલ છે, અને અહિયાં તે સ્થાને શાલી વિગેરે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪