SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ વ્યાશીની સંખ્યામાં ઉત્પન્ન થાય છે તે સિદ્ધો ન ચર્યાશી સમત કહેવાય છે. ૨ “ને સિદ્ધા ગુણીજ્ઞમાં અનેક નવા રોહિં ઘા સીર્દિ યા” જે સિદ્ધો ચોર્યાશીની સંખ્યામાં તથા જઘન્યથી એક, બે, અથવા ત્રણની સંખ્યામાં ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી ૮૩ યાશીની સંખ્યામાં ઉત્પન્ન થાય છે. તે સિદ્ધો ત્રીજા ભંગવાળા કહેવાય છે, ૩ “જે નાવ સમન્નિયા એ કારણથી હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે-સિદ્ધ ચેર્યાશીથી સમજીત પણ હોય છે. ૧ ને ચોર્યાશીથી પણ સમજીત હોય છે. ૨ તથા એક ચર્યાશી અને એક નો ચોર્યાશીથી પણ સમજીત હોય છે. ૩ આ પ્રમાણે ભગવાને પહેલાના ત્રણ ભંગ જ સિદ્ધમાં કહયા છે. કેમકે તે ત્રણ જ વિકલ્પ તેમાં સંભવે છે. હવે ગૌતમસ્વામી નારકાદિકમાં ચર્યાશી વિગેરે વિકલ્પના અલ્પબહુપણને જાણવાની ઈચ્છાથી પ્રભુને એવું પૂછે છે કે-“ugfe i મંજે ! नेरइयाणं चुलसीइसमज्जियाणं १, नो चुल सोइसमज्जियाणं २, चुलसीइए य, नो चुलसीइए य समज्जियाणं, चुलसीहि य समज्जियाणं४ चुलसीइहि य नो चुलसीइए य સમષિાચાલં ” હે ભગવન ચર્યાશી સમજીત નારકમાં, ને ચોર્યાશી સમજીત નારકમાં, એક ચોર્યાશી અને એક ને ચોર્યાશી સમજીત નારકમાં, અનેક ચર્યાશી સમજીત નારકમાં ૪ તથા અનેક ચર્યાશી સમજીત અને એક ને ચોર્યાશી સમજીત નારકમાં કયા નારકેથી કયા નારકો અ૫ છે? કયા નારકે કયા નારકોથી અધિક છે? કયા નારકો કયા નારકની તુલ્ય છે? અને ક્યા નારકે ક્યા નારકાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ तयार ४ छ है-' सम्वेसि अप्पाबहुगं जहा छक्कसमज्जियाणं जाब वेमाશિવાળું, ના મહાવો ગુણો ’ હે ગૌતમ! આ બધા જ નારકીનું અલ્પ-બહપણ છ સમજીત નારકો પ્રમાણે સમજી લેવું. અર્થાત-સૌથી કમ એ નારકે છે કે જે ચોર્યાશી સમજીત છે, 1 તેની અપેક્ષાએ સંખ્યાતગણું અધિક તે નારકે છે કે જે ને ચોર્યાશી સમજીત છે, તેની અપેક્ષાએ સંખ્યાતગણું અધિક જેઓ એક ચર્યાશીથી અને એક ને ચોર્યાશીથી સમછત છે તે નારકે છે. તેની અપેક્ષાએ જે અનેક ચર્યાશીથી સમજી નારકે છે તેઓ અસંખ્યાતગણ અધિક છે. તથા તેઓની અપેક્ષાએ જેઓ અનેક ચોર્યાશીથી અને એક ને ચોર્યાશીથી સમજીત છે. તેઓ સંખ્યાતગણું અધિક છે. આ પ્રમાણેનું આ કથન ક્યાં સુધીનું ગ્રહણ કરવું એ માટે કહેવામાં આવ્યું છે કે-“વાવ માળિયાળ” આ કથન નારકોની જેમજ ભગ્નપતિથી લઈને વૈમાનિક સુધીના જેવું કરવું જોઈએ અર્થાત્ નારકોના અ૫–બહુપણાની જેમ જ ભવનપતિથી લઈને વૈમાનિક સુધીના જીનું શ્રી ભગવતી સૂત્ર : ૧૪ પ૬
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy