________________
સ્થાને આવી જાય છે. “જજીિત્તા” પિતાને સ્થાને આવીને તે પછી ત્યાં ચેની વંદના કરે છે. આ રીતે “iઘરાજદ્ધ i વોચમા,” હે ગૌતમ! જંઘાચારણની ઉદર્વગતિને એ પ્રમાણે વિષયક્ષેત્ર કહેલ છે. અર્થાત ઉપરમાં તેના ગમનનું ક્ષેત્ર એટલું કહેલ છે. એજ વાત આ ગાથા દ્વારા પ્રગટ કરેલ છે. “પમેળ પંamavi” ઈત્યાદિ હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન એવા જ ઘાચારણ મુનિને ચારિત્રની આરાધના થાય છે? કે વિરાધના થાય છે? અર્થાત્ એજ વાત છે જે તરણ કારણ બriઢોડિજે #ારું રે નધિ તર્ણ આરાણા' આ સૂત્રપાઠથી કહેલ છે.
અર્થાત્ જઘાચરણ લબ્ધિના પ્રભાવથી તે તે સ્થાનમાં ગમનાગમન કરવાવાળા તે જ ઘાચાર લબ્ધિવાળા વિગેરેનું જે તે તે સ્થાનોની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર મરણ થાય તે તેને ચારિત્રની આરાધના થાય છે કે તેની વિરાધના થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે-તેને ચારિત્રારાધના થતી નથી. કેમકે લબ્ધિને ઉપ
ગ કરે તે પ્રમાદ છે, પ્રમાદવાળાને ચારિત્રારાધના થતી નથી. તેથી લમ્બિથી ઉપજીવી જંઘા ચારણ ચારિત્રના આરાધક હેતા નથી. “જે વં તરત arટ્સ આછોક્રાતિશાસે જા રે ગથિ સહ્ય ગાળા જે તેઓ જવા આવવાના સ્થાનની આલોચના અને પ્રતિકમણ કરી લે છે, અને તે પછી કાળધર્મ પામે છે તે એ જંઘાચરણ મુનિના ચારિત્રની આરાધના થાય છે. કરે મારે તેવું મને 'ત્તિ નાવ વિરુ' હે ભગવન વિદ્યાચારણ અને જ ઘાચારણના ગતિના સામર્થ્ય અને આરાધક અને અનારાધકના વિષયમાં આપ દેવાનુપ્રિયે જે નિરૂપણ કર્યું છે તે સઘળું કથન એજ પ્રમાણે છે, અર્થાત્ આ૫ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયે પ્રતિ પાદન કરેલ આ વિષય યથાર્થ જ છે, આ પ્રમાણે કહીને તે ગૌતમસ્વામી ભગવાનને વંદના અને નમસ્કાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા છે સૂ૦ ૨ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને નવમે ઉદ્દેશક સમાપ્ત ર૭-રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૩૧