________________
વિગેરે ૨૩ તેવીસ દંડકને સંગ્રહ થયેલ છે. અને બીજા યાવત્ શબ્દથી આભિનિબે ધિક જ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધીના વિષયોને તથા મતિ અજ્ઞાનથી લઈને શ્રત અજ્ઞાન સુધીના વિષયેનો સંગ્રહ થયો છે. તે પાંચ જ્ઞાનેને તથા તેના વિષયોને તથા ૩ ત્રણ અજ્ઞાનને અને તેના વિષયોને કેટલા પ્રકારને બંધ કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયારિવિ વર્ષે પણ હે ગૌતમ! તેને અને તેના વિષયને આમાની સાથેનો સંબંધ રૂપ બંધ જીવપ્રયાગબંધ, અનન્તરબધ અને પરંપરાબંધના ભેદથી ત્રણ પ્રકારને કહેલ છે આ સંબંધમાં કોઈ કઈ સ્થળે આ બે સંગ્રહગાથા લખેલી મળે છે –“નીરજગોવિંધે ઈત્યાદિ આ બે ગાથાઓનું તાત્પર્ય કેવળ એટલું જ છે કે-બંધ ત્રણ પ્રકારનો જે પહેલાં કહેવામાં આવેલ છે, તે જીવપ્રાગબંધ, અનન્તરબંધ અને પરંપરા બંધના ભેદથી કહેલ છે, અને તે જ્ઞાનાવરણીથ વિગેરે કર્મપ્રકૃતિમાં ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય વિગેરે કમ પ્રકૃતિમાં વેદમાં, દશનમેહનીયમાં,
કારિક વિગેરે પાંચ શરીરમાં, ચાર સંજ્ઞાઓમાં વેશ્યાઓમાં ત્રણ દષ્ટિમાં પાંચ જ્ઞાનમાં તેના વિષમાં ત્રણ અજ્ઞાનમાં, અને તેના વિષયમાં પ્રગટ કરવામાં આવેલ છે. તેવું મરે! શેવં કંસે! ત્તિ રાવ વિનg હે ભગવાન નારકાદિ સંબંધના જ્ઞાનાદિકે શું આપ જે આ ત્રણ પ્રકારના બંધનું પ્રતિપાદન કરેલ છે. તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદન કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂ. ૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૧૭