SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અને નરક ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ રીતે આ સાતમા ગમ છે. સો નૈવ નન્નાદ્વિપત્તુ વન્ત્રો॰' અહિયાં ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે-હે ભગવન્ તે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નૈરયિકામા ઉત્પન્ન થવાને માટે ચગ્ય હાય તા તે કેટલા કાળની સ્થિતિવાળા નૈરયિકામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-રોય પ્રશમમવળયા” હું ગૌતમ ! અહિયાં સાતમા ગમનુ' તે તમામ ગ્રંથન કહી લેવુ જોઇએ. અર્થાત્ એવા મનુષ્ય જઘન્યથી જેએની આયુષ્ય દસ હજાર વર્ષની છે. તેવા નારકામાં અથવા ઉત્કૃષ્ટથી જેએની એક સાગરોપમની સ્થિતિ છે, એવા નારકોમાં -રત્નપ્રભા પૃથ્વિના નૈયિકાની જધન્ય આયુ દસ હજાર વર્ષોંની અને ઉત્કૃષ્ટ આયુ એક સાગરોપમની કહી છે. ઇત્યાદિ તમામ કથન પ્રશ્નોત્તર રૂપથી હુમણાં જે પહેલાં સાતમાં ગમમાં કહ્યુ છે તે અનુસાર અહિયાં ભાદેશ સુધી કહી લેવુ જોઇએ. ‘નવર વાજામાં ફોન જોડો' આ કથનમાં સાતમાં ગમ કરતાં જે જુદાઈ છે તે કેવળ એટલી જ છે કે-અહિયાં તે જીવ કાળની અપે ક્ષાથી દસ હજાર વર્ષ અધિક એક પૂર્વ કાટી સુધી અને ઉત્કૃષ્ટથી ચાલીસ હજાર વ અધિક ચાર પૂāાટિ સુધી મનુષ્ય ગતિનું અને નરકગતિનુ સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમના ગમન-અવરજવર કરે છે. આ રીતે આ આઠમા ગમ છે. ‘મો નેત્રોનાવિસુ સત્રનો' તે મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ સ્થિતિથી ઉત્પન્ન થયા છે. તે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભા સંબધી નૈયિકામાં ઉત્પન્ન થવાને વૈશ્ય હાય, તે હે ભગવન તે ત્યાં કેટલા કાળની સ્થિતિવાળા નૈયિકામાં ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તર આપતા પ્રભુ કહે છે કે-ડે ગૌતમ ! એવા તે મનુષ્ય જન્યથી એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં અને ઉત્કૃષ્ટથી સાગરે પમની સ્થિતિવાળા નૈરિયામાં ઉત્પન્ન થાય છે. એજ રીતે ફ્રી ગૌતમસ્વામી પૂછે છે કે-હે ભગવન્ એવા જીવે ત્યાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવું કહ્યુ` કે-હે ગૌતમ ! એવા તે જીવે ત્યાં એક સમયમાં એછામાં એછા એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સખ્યાતપણે ઉત્પન્ન થ ય છે. ઇત્યાદિ તમામ કથન સાતમા ગમના થિત પ્રમાણે સમજવું. નવર” તે પણ તે કથન કરતાં આ કથનમાં જે ફેરફાર છે, તે આ પ્રમાણે છે. જ્ઞાહાફેલેાં' ગોળ સાગરત્રમ પુરીપ્ અ'િ' કાળની અપેક્ષાથી તે જીવ જધન્યથી પૂર્વીક્રાતિ અધિક એક સાગરોપમની છે વોલે’ શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૫૨
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy