SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા કે સ્વરૂપ કા નિરૂપણ 'रायगिहे जाव एवं वयासी' ટીકા નિદ્દે નાવ વં યાસી' રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું. અહિયાં યાવત્ પદ્મથી નીચે પ્રમાણે પાના સગ્રહ થયા છે. રાજગૃડ નગરમાં ગુરુશિલક નામના ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પ્રભુનુ આગમન સાંભળીને પરિષદા પ્રભુને વંદના કરવા આવી પ્રભુએ તેઓને ધર્મદેશના આપી. તે ધમ દેશના સાંભળીને પ્રભુને વંદના નમસ્કાર કરીને પરિષદા પોતપાતના સ્થાને પાછી ગઈ છે પછી પ્રભુની પ્યુ પાસના કરતા એવા ગૌતમ સ્વામીએ બન્ને હાથ જોડીને પ્રભુને આ પ્રમાણે પૂછયુ.-ફળ મંતે ! જેલાઞો સાથો’ હે ભગવન્ લેશ્યાએ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ આ પ્રમાણે કહ્યું-નોયના ! છે સેÆાગોળત્તાત્રો' હૈ ગૌતમ! લેશ્યાએ છ થાય છે. કૃષ્ણાદિ દ્રવ્યના સબધથી આત્મામાં જે કમ'નું પરિણમન થાય છે, તેનુ નામ લેશ્યા છે. આ લેસ્યા જયાં સુધી ચેાગ રહે છે. ત્યાં સુધી રહે છે. ચેાગના અભાવમાં લેશ્યા રહેતી નથી, તેથી અન્વય વ્યતિરેકના સ’બધથી એજ નિશ્ચિત થાય છે કે-ચેાગેાની સાથે નિયત સ'અ'ધવાળી હાવાથી વેશ્યા ચેગ નિમિત્તક છે. અહિયાં વિચારવાનુ... એ છે કે લેશ્યા યેાગાન્તગત દ્રવ્યરૂપ છે ? કેચાગ નિમિત્ત કમ દ્રવ્ય રૂપ છે? જો ચેગ નિમિત્તવાળા કર્મ દ્રવ્ય રૂપ વૈશ્યાને માનવામાં આવે તે તેમાં પ્રશ્ન એ થાય છે કે-તે ઘાતિયા કમ દ્રવ્ય રૂપ છે ? કે અઘાતિયા કમ દ્રવ્ય રૂપ છે? જે વૈશ્યા ઘાતિયા કમ દ્રવ્ય રૂપ છે તેમ કહેવામાં આવે તે તે કથન એટલા માટે સુસ`ગત થતુ નથી કે—સયાગ કેવલજ્ઞાનીયેા ને ઘાતિયા કદ્રવ્યના અભાવમાં પણ તે વૈશ્યા ત્યાં થાય છે જો લેયા અઘાતિયા કમ દ્રવ્યરૂપ છે, તેમ સ્વીકારવામાં આવે તે પણુ ખરેખર લાગતુ નથી કેમ કે અધાતિયા કર્યાંના સદ્ભાવમાં પણ અચેાગ કેવળીચેમાં તે હાતી નથી તેથી લેશ્યા ચૈાગાન્તગત દ્રવ્ય રૂપ છે એજ માન્યતા ખરાબર છે. અર્થાત્ મન, વચન અને કાયરૂપ ચગેના અન્તત જે શુભ અને અશુભ પરિણમન થાય છે. તે શુભાશુભ પરિણામેાને કારણે કૃષ્ણાદિ વઘુ વાળા પુદ્ગલે થાય છે. તેથી આ કૃષ્ણાદિ વાળા પુત્લા જ લેયારૂપ છે. આ લેફ્યા કષાય ના ઉદયમાં નિમિત્તરૂપ બને છે. કેમ કે-ચેગના અન્તગ ત પુલેમાં કષાયના ઉદયની વૃદ્ધિ કરવાનુ' સામર્થ્ય છે, જેમ પિત્તના પ્રકાપથી ક્રાધ વધે છે. આન્તર પિત્તોદયનું કારણ હાવાથી મા દ્રવ્ય પણ કર્મના ઉદયમાં અને ક્ષયે પશમ વિગેરેમાં કારણ રૂપ હાય છે, જેમ વનસ્પતિરૂપ ભ્રાહ્મી જ્ઞાનાવરણીયના ક્ષયપશમમાં અને મદ્યપાન જ્ઞાનાવરણીય કર્માંના ઉદયમાં નિમિત્ત બને છે. લેસ્યા છ પ્રકારની કહેવામાં આવી છે. ૧ કૃલેશ્યા, ૨ નીલલેશ્યા, ૩ કાપેાતલેશ્યા, ૪ તેજલેશ્યા. ૫ પદ્મવેશ્યા, અને ૬ શુકલલેશ્યા. જ્યં જ્ઞા જળવળાવ્ ૨હ્યો હેમુકેલો માળિયન્ત્રો નિવલેસો’ એવી રીતે અહિયાં પ્રજ્ઞા શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૮૫
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy