________________
ધર્મનું પાલન કરીને મરણ સમયે મરીને દેવકમાં ગયા. અને તે પછી ત્યાં થી ચવીને મહાવિદેહમાં જન્મ ધારણ કરીને તેણે દીક્ષા સ્વીકારીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાત થશે, અને સમસ્ત દુઃખને અંત કર્તા થશે તે જ રીતે આ
મિલ બ્રાહ્મણ પણ શ્રાવક ધર્મનું પાલન કરીને દેવલોકમાં જશે. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં દીક્ષા પર્યાયને ધારણ કરીને અને ધર્મનું પાલન કરીને સિદ્ધ થશે. બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાત્ થશે. અને સમસ્ત દુઓને અંત કર્તા થશે.
સેવં કંસે ! રેવં અંતે રિ નવ વિદા' હે ભગવન સેમિલના વિષયમાં આપ દેવાનુપ્રિયે જે કહ્યું છે. તે સર્વથા સત્ય છે. એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી એ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમરકાર કરીને તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરીને પિતાના સ્થાન પર બિરાજમાન થયા. એ સૂ. ૫ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને દસમે ઉદ્દેશક સમાસા૧૮-૧ના
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૮
૩