SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છે તાપ આ પાઠનું એ છે કે-સામિલ બ્રાહ્મણ ચાગ્ય ઉત્તર સાંભળીને જ્યારે પ્રભુ પ્રત્યે તેમ જ પ્રભુએ પ્રતિપાદિત ધમ પ્રત્યે શ્રદ્ધાવાળા થયા ત્યારે તેણે અનગાર અવસ્થા સ્વીકારવાની પેાતાની અશકતી ખતાવીને અનેક શ્રાવક ધમ ના સ્વીકાર કરીને તે પછી પ્રભુને વંદના નમસ્કાર કરીને અને તેઓ પાસેથી ધમ દેશના સાંભળીને તે જે દિશાએથી આવ્યેા હતા તે જ દિશાએ થઈ ને ચાલ્યા ગયા, જતિ વખતે તેણે મન વચનકાય રૂપ ત્રણ પ્રકારની પર્યું`પાસનાથી પ્રભુની પયુ પાસના કરી ‘તદ્ ન છે. સોમિડ઼ે માળે' આ રીતે તે સેામિલ બ્રાહ્મણુ સાચા શ્રાવક બની ગયા. “અમિચઝીવા॰ નાવ વિરૂ’ જીવ અજીવ વિગેરે તત્ત્વને તે જાણવા લાગ્યા. અહિયાં યાવપદથી ‘પુરુષपुण्यपापः आस्रव संवरनिर्जरा क्रियाधिकरणबन्धमेोक्षकुशल : ' असहाय्यः देवासुरनागयक्षराक्षस किंनरकिंपुरुषगरुडगन्धर्वमहोरगा दिकैर्देवगणैः निन्यात् प्रवचनात् अनतिक्रमणीयः नैर्प्रन्थे प्रवचने निश्शंकितः निष्कांक्षितः विनिर्विचिकित्सः, लब्धार्थः, गृहीतार्थः पृष्ठार्थः अभिगतार्थः विनिश्चितार्थः अस्थिमज्जा प्रेमानुरागरक्तः इदमायुष्मन् नैयन् प्रवचनम् अर्थः इदं परमार्थः शेषमनर्थः उच्छ्रितस्फटिक (उच्छ्रितपरिघः) अगुयद्वारः (अपवृत्तद्वारः ) त्यक्तमन्तपुरप्रवेशः बहुभिः शीलव्रतगुणविरमण પ્રયાસ્થાનોપયોવવારે-સંસ્તાવેજ પ્રતિષ્ઠામયન્ વિત્તિ' આ તમામ પાઠે ગ્રહણ કરાય છે. આ તમામ પદ્મોની વ્યાખ્યા ઔપપાતિક સૂત્રના ઉત્તરાધમાં ૬૩ ત્રે×ઠમાં સૂત્રમાં પીયૂષવર્ષિણી ટીકામાં વિસ્તાર પૂર્વક કરવામાં આવેલ છે. તે તે ત્યાંથી સમજી લેવું. ‘મત્તે ત્તિ મળયં ગાયમે” હે ભદન્ત આ પ્રમાણે ભગવાન્ ગૌતમ સ્વામીએ પ્રભુને સંબધન કરીને ‘સમર્થ મળવું મહાવીર વ ્ નમસ′′ શ્રમણુ ભગવાન્ મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યાં. ત્તા નસિત્તા' વના નમસ્કાર કરીને તે પછી તેઓએ પ્રભુને ‘દ્વ વચારી’ આ પ્રમાણે પૂછ્યુ’, ‘મૂળ અંતે ! સોમિકે માળે' 'હે ભગવન્ સેામિલ બ્રાહ્મણુ રેવાનુચિાળ ઐત્તિ મુંકે વિજ્ઞા॰' આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષા સ્વીકારીને અગાર અવસ્થાથી અનગાર અવસ્થા ધારણ કરી શકશે? દેવ સંઘે॰' ૐ ગૌતમ ૧૨ ખારમાં શતકના પહેલા ઉદ્દેશામાં શખના વિષયમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે. તે સઘળું કથન અહિયાં આ સેામિલના વિષયમાં સમજવુ' અર્થાત જ્યારે ગૌતમ સ્વામીએ પ્રભુને એવા પ્રશ્ન કર્યાં કે હે ભગવન્ આપની પાસે સેામિલ બ્રાહ્મણુ દીક્ષા ધારણ કરશે ? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યુ` કે હે ગૌતમ! આ વિષયમાં અહિયાં શંખ શ્રાવકનુ દૃષ્ટાંત સમજવુ' શ ́ખ શ્રાવક જે રીતે શ્રાવક શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૮૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy