________________
સંબંધી ઉપયોગ મારામાં જ ભૂતકાળમાં થયા છે. અને તે ઉપયોગ મારાથી જુદા જુદા થયા નથી. મારામાં જ વર્તમાનમાં થયા છે. તેથી હું કથંચિત તે ઉપગેથી જ ન હોવાના કારણે તથા ભવિષ્યકાળમાં પણ અનેક પદાર્થ સંબંધી ઉપયોગ થશે. તે પણ મારામાં જ ઘશે તેથી તેનાથી પણ હું કથંચિત અભિન્ન છું. તેથી ઉપગનું કથંચિત અભિન્ન પણ હોવાને કારણે તેના પરિણમનમાં મારામાં પરિણમન થયું છે. અને આગળ પણ તે પરિણમન થશે તે કારણથી આ પરિણમનથી હું અનિત્ય પણ છે. જે તેનાં બાર મવિર વિ ગઢ” આ કારણથી હે સેમિલ! મેં એવું કહ્યું છે કે હું એક પણ છું. બે રૂપે પણ છું. અક્ષય પણ છું. અવ્યય પણ છું, અવસ્થિત પણ છું. અને અનેક ભૂત ભાવ ભાવિક પણ છું. પ્રભુએ જ્યારે આ રીતે તે મિલ બ્રાહ્મણને સમજાવ્યો ત્યારે તે સેમિલ બ્રાહણ જીવ સંબંધી એકત્વ, દ્વિત્વ, નિત્ય અને અનિત્ય પક્ષ સંબંધી ઉત્તર સાંભળીને સારી રીતે પ્રતિબંધ પાયે યુક્તિયુક્ત એગ્ય ઉત્તર સાંભળીને તેણે શ્રદ્ધા યુક્ત થઈને “મળે માવે મહાવીરે ચંદ્ર નમંત્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી, નમસકાર કર્યા–“જણા રંગો ઝંદકે જેવી રીતે વંદના નમસ્કાર કર્યા હતા તે જ પ્રમાણે આ સમિલે પણ વંદન નમસ્કાર કર્યા. સ્કંદકનું પ્રકરણ બીજા શતકના પહેલા ઉદ્દેશામાં પ્રરૂપિત કરેલ છે. તે તમામ પ્રકરણ અહિયાં સમજી લેવું. આ કથનનું તાત્પર્ય એવું છે કે હે ભગવન આપ જે પ્રમાણે કહે છે, તે જ પ્રમાણે છે. પરંતુ હું i રેવાનું વિશાળ અંતિg વધે તારૂણ૦' જે પ્રમાણે આપ દેવાનુપ્રિયની પાસે અનેક રાજેશ્વર તલવર, માડમ્બિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેણી, સેનાપતિ અને સાર્થવાહ વિગેરે મુંડિત થઈને અગાર અવસ્થાથી અનગાર અવસ્થાને સ્વીકારી ચૂક્યા છે. તેવી જ અવસ્થા હું સ્વીકારવા સમર્થ નથી. હું તે આપ દેવાનુપ્રિય પાસે પાંચ અણુવ્રત સહિત બાર ૧૨ પ્રકારના ગૃહસ્થના ધર્મને સ્વીકાર કરીશ વિગેરે સઘળું કથન અહિયાં સમજી લેવું એજ વાત “વં રાજાને નિત્તો આ સૂત્રપાઠથી બતાવેલ છે. અર્થાત્ રાજપ્રક્ષીય સૂત્રમાં ચિત્રકપ્રધાનનું જેવું વર્ણન આવેલ છે, તે ચિત્રકનું સઘળું વૃત્તાંત અહિયાં પણ સમજવું. કાર સુવાચ્છાવિહું સાસTધH યાવત્ તેણે બાર ૧૨ પ્રકારના શ્રાવક ધર્મને સ્વીકારી લીધું. આ સૂત્રપાઠ સુધીનું તે કથન અહિયાં સમજી લેવું. “વિકિસત્તા ૧૨ બાર પ્રકારનો શ્રાવક ધર્મ સ્વીકારીને તે મિલ બ્રાહ્મણે “૪માં મળવં મહાવીરં વં જ્ઞાવ વરઘg” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના નમસ્કાર કર્યા અને યાવત્ તે પછી તે પોતાના ઘેર ગયે. અહિયાં યાવરૂદથી ધરમતિ નત્રિા નમરિયા ઘમથાં થવા ત્રિવિધવા પાતરા જાણ થવા વિશ જાદુન્ત રાવવિશ પ્રતિજત આ પાઠને સંગ્રહ થયે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૮૧