________________
એજ રીતે જીવના પ્રદેશમાં અનેકપણુ લેવા છતાં પણું જીવવરૂપ દ્રવ્યની એક્તાને લઈને હું એક છું એ રીતનુ કથન પણું માધક થતું નથી. આ રીતે જીવવ રૂપ દ્રવ્યની એકતાથી હુ એક પણ છું. એ કથન નિર્દોષ છે. તેમ જ કાઇ સ્વભાવ વિશેષના આશ્રય કરીને એકત્વ સખ્યાવાળા પદાર્થમાં સ્વભાવની ભિન્નતાથી દ્વિત્વપણામાં વિરાધ આવતા નથી. એજ આશયથી ‘નાળÄળચા જુવે ' એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. અર્થાત્ જ્ઞાન અને દનની અપેક્ષાથી હું બે રૂપે પણ છું. આ કથનમાં ધર્મ અને ધર્મિમાં કથ‘ચિત્ ભેઢ માનવામાં આવેલ છે. તેથી જ્ઞાન અને દર્શન આ એ આત્માના ધમ છે. જ્યારે જ્ઞાનયમને લઈને કથન કરવામાં આવે છે, ત્યારે જીવ જ્ઞાન સ્વરૂપ છે, અને દન ધર્મને લઇને કથન કરવામાં આવે છે, ત્યારે જીવ દન સ્વરૂપ છે. આ રીતે જ્ઞાન અને દનની અપેક્ષાથી એકત્વ ધમ વાળા જીવમાં દ્વિવિધપણુ આવી જાય છે. જો અહિયાં એવી શકા કરવામાં આવે કેજ્ઞાન સ્વભાવ વાળા જીવને દન સ્વભાવપણુ અને દૃન સ્વભાવવાળા જીવને જ્ઞાન સ્વભાવપણુ કેવી રીતે માની શકાય તેમ છે? કેમ કે-આ બન્ને સ્વભાવેશમાં ભિન્નતા રહેલી છે. ભિન્ન સ્વભાવ એક સાથે એક વસ્તુમાં રહી શકતાં નથી. જેમ કે-૪'ડા સ્વભાવવાળા જળમાં ઉષ્ણુ સ્વભાવપણું રહેતુ નથી. આ શંકાનું સમાધાન એવુ છે કે અહિયાં અપેક્ષાના ભેદથી એક આત્મામાં આ બન્નેને સમાવેશ થઇ જાય છે. જેમ એક જ દેવદત્ત અપેક્ષાના ભેદથી એક જ કાળમાં અનેક સ્વભાવવાળા ખની જાય છે, પિતાની અપેક્ષાથી તે પુત્ર પણાને ધારણ કરે છે. પુત્રની અપેક્ષાએ તે પિતૃસ્વભાવને ધારણ કરે છે. જમાઈની અપેક્ષાએ તે સસરાપણું' ધારણ કરે છે. વિગેરે વિગેરે, અપેક્ષાના ભેદથી ખીજા પણ અનેક સ્વસાવાને તે એક સાથે ધારણ કરે છે. તેથી સ્વભાવ ભેદથી ભિન્નપણું આવે છે. તેજ રીતે એક જ જીવ અપેક્ષાના ભેદથી અનેક પશુ થઈ જાય છે. તે તેમાં શું હાની છે ? ‘વસŽચાણ અવÇ વિ ” જીવના અસખ્યાત પ્રદેશાના આશ્રય લઇને વિચાર કરવામાં આવે તે હૈ સેામિલ તે સમયે હું અક્ષય રૂપ પણ છે', કેમ કે-તે પ્રદેશેાને! ત્રણે કાળમાં ક્ષય થતા નથી. ‘અન્વપ્ ન દ્' એવું જે કહેવામાં આવ્યું છે, તે જીવને એક પશુ પ્રદેશનું દ્રવ્ય ન હોવાના કારણથી કહેલ છે. ‘ટ્રિપ ‘, ગદ્’ હુ· અવસ્થિત પણ છે, એ પ્રમાણે પ્રભુએ સેામિલ બ્રાહ્મણને જે કહ્યું છે, તેના ભાવ એ છે કે-જીવના જે અસખ્યાત પ્રદેશ છે. તેમાં એક પણ એછાવત્તિ થતું નથી. તે કારણથી હું” અતિ અર્થાત્ નિત્યપણુ છું. જે વસ્તુ નિત્ય હોય છે, તે અક્ષય અને અવ્યય સ્વરૂપ હેાય છે. હું' પણ એવા જ છું. તેથી જ હું... નિત્ય છું, એવું માનવામાં પશુ કેઇ દોષ આવતા નથી. તથા હલોચાર્ અનેળમૂચમાત્રમંત્રિ વિન્ન' ઉપયેગા'પણાની અપેક્ષાથી હું અનેક ભૂત ભાવ ભાવિક પણ છું. આ કથનથી સેામિલને પ્રભુએ એ સમજાવ્યુ છે કેહું અનિત્યપણુ છું એક કથનનું તાય એવું છે કેઅનેક પદા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૮૦