________________
આ પ્રશ્ન કરવાને સામિલ બ્રાહ્મણને હેતુ એ છે કે-દરેક ક્ષણે પદાર્થમાં રૂપાન્તર થયા કરે છે, તે પછી આપનામાં અવસ્થિતતા કેવી રીતે માની શકાય? જેથી આપનામાં અવસ્થિત હોવાપણાને પક્ષ સ્વીકારી શકાય તેમ નથી. એમ બતાવીને હું તેમને એ પક્ષ દેજવાળે બતાવીશ. આ રીતે “અહ” વિગેરે ત્રણે પદે કહીને સેમિલ બ્રાહ્મણે પ્રભુને જે પૂછયું છે, તે તેમના પ્રશ્નો આત્માની નિત્યતાને લક્ષ્ય કરીને તેણે આ પ્રશ્નો કર્યા છે, તેમ સમજવું. તથા “
અમૂયમાવવિઘ માં આપ અનેક ભૂત વર્તમાન અને ભાવિ પર્યાયવાળા છે? એ જે આ પ્રશ્ન કરવામાં આવેલ છે, તે આત્માની અનિત્યતા માનીને કરવામાં આવેલ છે, જેમાં ભૂતકાળમાં અનેક ભાવ થયા હાય, વર્તમાનમાં જેમાં અનેક ભાવ થઈ રહ્યા હોય અને ભવિષ્યમાં પણ જેમાં અનેક ભાવ થવાના છે, તે અનેક ભૂત ભાવ ભવ્ય છે. એ અનેક ભત ભાવ ભવ્યવાળો આત્મા છે. કારણ કે આત્મામાં જ ભૂતકાળ સંબંધી વર્તમાનકાળ સંબંધી પરિણમન થાય છે, એજ રીતે ભૂતકાળ પછી વર્તમાનકાલિક પરિણમન અને વર્તમાનકાલના પરિણમન પછી ભવિષ્યકાલ સંબંધી પરિણમન આત્મામાં જે થાય છે, તે તેની અનિત્યતા વગર થઈ શકતી નથી. કેમ કે જૂદા જૂદા પરિણમનમાં આત્મામાં એક સ્વભાવપણું વ્યવસ્થિતપણુ અને અવ્યયપણું રહી શકતા નથી. આ પ્રમાણે કહેલા આ પ્રશ્નોના એક પક્ષને સ્વીકાર કરે તે બીજે પક્ષમાં દેષ આવી જાય છે. એમ વિચારીને ભગવાન તેને સ્થા દ્વાદની શૈલીથી ઉત્તર આપતાં કહે છે કે-જે વિ અ હે મિલ હું એક પણ છું યાવત “. જમુ” અનેક ભૂત, ભાવ અને ભવ્ય પરિણામે વાળો પણ હું છું. અહિયાં થાવત્પદથી “દુ વિ અ ઈત્યાદિ સઘળે પાઠ ગ્રહણ કરાય છે. પોતે કરેલા પ્રશ્નોને ઉત્તર પ્રભુએ સ્વીકાર રૂપે આપે તે જોઈને તે ફરીથી એવા વિચારથી કે એકત્વ, દિવ વિગેરે ધર્મ પરસ્પર વિરુદ્ધ છે, જેથી એક જ સ્થળે તે બને હોવાની વાત કેવી રીતે ઘટી શકશે? તેમ સમજીને પ્રભુને આ પ્રમાણે પછવા લાગ્યું. “સે ન ઈત્યાદિ છે ભગવન આપ એવું શા કારણથી કહે છે ? કે–ચાવતું ભવિષ્ય કાળ સંબંધી અનેક પરિણામે વાળ પણ છું. અહિયાં યાવત્ પદથી “ વિ કશું આ પાઠથી લઈને બાળમર મર' અહિ સુધીનો પાઠ ગ્રહણ કરાય છે. સેમિલના આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે-“મા ! હazયાણ પશે મહું હે સેમિલ હું એક છું તેમ મેં કહ્યું છે, તે જીવ દ્રવ્યની એકતાને લઈને કહ્યું છે. પ્રદેશાર્થતાને લઈને તેમ કહ્યું નથી. આ એકત્વનો બોધ કરનાર અવયવાદિકના અનેક પણાને ઉપાલભ્ય થતું નથી. કેમ કે-જેમ પૃથ્વી વિગેરેના ભેદથી દ્રવ્યમાં અનેકપરું હોવાથી સકલ દ્રવ્યાનુગત છ દ્રવ્યત્વ ધર્મની અપેક્ષાથી તે દ્રવ્ય એક છે, આ રીતનું કથન ત્યાં બાધક થતું નથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૭૯