________________
કુલત્થ પણ જે એષણીય હોય તે જ ભણ્ય-ખાવાલાયક હોય છે. અને તેમાં જે અને એષણયમાં, પણ જે યાચિત હોય છે, તે જ ભય કહેવાય છે. અયાચિતને ભક્ષ્ય કહ્યા નથી. અને યાચિતમાં પણ બધા જ યાચિત ભય હોતા નથી પરંતુ યાચિતમાં જે ધાન્ય કુલથ લબ્ધ હોય છે, તે જ ભક્ષ્ય ગણાય છે. અલબ્ધ ભક્ય નથી. તે જ કારણથી મેં એવું કહ્યું છે કે-૪રથા' સાધુઓને ભક્ષ્ય પણ હોય છે અને અભક્ષ્ય પણ હોય છે. “કુરા' એ પદથી અનેક કુલસ્થા અભક્ષ્ય હોય છે. અને જે ધાન્ય કુલસ્થ અગ્નિથી પરિણત થયેલ હોય, એષણીય હોય, યાચિત હોય, અને લબ્ધ હોય તે જ કુલસ્થા ભક્ષ્ય –ખાવાલાયક કહેલ છે. તે સૂ. ૪
વસ્તુતત્વના નિરૂપણ
વસ્તુતત્વને જાણવાની ઈચ્છાથી મિલ બ્રાહ્મણ પ્રભુને આ પ્રમાણે પૂછે છે. “ માં, ટુ મર્વ, મહા મયં, મä.” ઈત્યાદિ
ટીકાથ-આ સૂત્રથી સમિલે પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવાન “ને મલં આપ શું એક રૂપે છે? આ પ્રશ્ન સમિલ બ્રાહ્મણે એ માટે પૂછેલ છે કે જે મહાવીર ભગવાન્ પિતાનામાં એકતાને સ્વીકાર કરી લેય તે શ્રેત્રાદિ વિજ્ઞાનનું અને અવયનું અનેકપણુ બતાવીને તેઓના આ એકત્ર પણને ખોટું ઠરાવી દઈશ. “સુરે મઅથવા આપ બે રૂપે છે? આ પ્રમાણેને આ પ્રશ્ન સેમિલે પ્રભુને એ હેતુથી કર્યો છે કે જે પ્રભુ પિતાનામાં બે પણાને સ્વીકાર કરે તે પછી તેઓના એકવવાદ સાથે આ કિત્વપણાને વિષેધ છે, તે બતાવીને હું તેઓના આ દ્વિત્વપણાનું ખંડન કરીશ. “ઝણા
અથવા આપ અક્ષય છે? આ પ્રશ્ન સમિલ બ્રાહ્મણે પ્રભુને એ માટે પૂકેલ છે કે-જે આ૫ અક્ષય અને અવિનાશી છો તે પછી મરણ વિગેરે કેવી રીતે થાય છે? અને મરણાદિ થાય તે જ જેથી એવું યુક્તિથી બતાવીને હું તેઓને પરાભવ પમાડીશ. “અઠવણ અવં' અથવા આપ અવ્યય છે? આ પ્રશ્ન કરવાને સામિલ બ્રાહ્મણને હેતુ એ છે કે જે પિતાના સ્વરૂપને ત્યાગ કરીને રૂપાન્તરને પ્રાપ્ત કરે છે, તેનું નામ “વ્યય' છે. જે આપ એવા વ્યય રૂપ ન રહે તે પર્યાયાન્તરથી સવને વ્યય જોવામાં આવે છે. તે તે હવે કેવી રીતે દેખવામાં આવશે. તેથી આપનામાં અવ્યય પણ કેવી રીતે માનવામાં આવી શકે? આ રીતે કહીને તેઓના આ અવ્યય પક્ષને દેજવાળે બતાવીશ “અઘિ માં આપ અવસ્થિત છે? અર્થાત્ એક રૂપે સ્થિત છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
७८