________________
નથી? અહિંયાં પદ ઉપલક્ષણરૂપ છે એટલે એ અર્થ સમજે જોઈએ કે કુલત્થા એ શ્લિષ્ટ પદ છે. સંસ્કૃતમાં તેના સ્ત્રા” અને “પુત્રરથા એવા બે રૂપ બને છે. “જે તિતિ રૂતિ કુરથા' આ વ્યુત્પત્તિ અનુસાર “કુલસ્થા એ પદ કુલીન નારી વાચક છે. તેમ જ “કુલથા એ પદ “કુલથ' કળથી નામના ધાન્ય વિશેષનું બેધક છે. તેમાં પહેલે પક્ષ જે કુવાન સ્ત્રીવાચક છે, તેને ઉદ્દેશીને અભય પણાનું તથા કળથીનામના ધાન્યવિશેષ રૂપ બીજા પક્ષને સ્વીકારને કેઈવ ૨ ભયપણાનું અને કેઈવાર અભક્ષપણાનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી પ્રભુ આ પ્રમાણે કહે છે કે–“નોરમા ! સુથા મરાવ ગમવેચાવિ દે એમિલ કુar' એ કુવીન સ્ત્રી વાચક “કુલથા સાધુઓને પિતાના ઉપયોગમાં લેવા ગ્ય જ નથી, અર્થાત અભક્ષ છે. તેમ જ કળથી નામનું ધાન્ય વિશેષરૂપે જે બીજો પક્ષ છે, તેને તે ધાન્ય વિશેષ કળથી કોઈવાર ભક્ષ્ય-ગ્રહણ કરવા યોગ્ય અને કેઈવાર અભક્ષ્ય-વર્ય પણ છે. “તે ળ મતે ! લાવ અમચાવ” હે ભગવન્ એક જ કુલસ્થ પદ વાચ્ય પદાર્થ મા આપ ભઠ્યપણાનું અને અભક્ષ્યપણાનું પ્રતિપાદન કેવી રીતે અર્થાત્ કયા કારણથી કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“રે તો મજા તે મHg નવસ સુવિણ ચા જુન્નર હે સમિલ એવું કહેવાનું કારણ એ છે કે--તમારું જે નયશાસ્ત્ર છે, તેમાં બે પ્રકારની “કુલસ્થા” કહેલ છે. “સંગા” જેમ કે
થો-સ્ટા ચ ધરાયા ચ” તેમાં એક સ્ત્રી કુલા અને બીજી ધાન્ય ‘દુરુસ્થા” “હે તિત્તિ ચાહતા શું થાઃ” આ રીતના ચૌગિક અર્થને આશ્રય કરવાથી સંસકૃતમાં “ગુરથા એ પદને અર્થ કુલીન સ્ત્રી એ પ્રમાણે થાય છે. અને જ્યારે “કથા” પદને પ્રાકૃત પ્રમાણે વિચાર કરવામાં આવે તે એ પદને અર્થે ધાન્ય વિશેષ એ પ્રમાણે થાય છે. “તય í ને તે દુરિજ કુરથા તિવિ નર’ તેમાં જે સ્ત્રીરૂપ “” છે તે ત્રણ પ્રકારની કહેલી છે. “સંજ્ઞ” જેમ કે “લુઝનચારુ વા, યુઝવદુગારૂ =ા, કુમારચા વા, કુલ કન્યા, કુલ વધૂ અને કુલ માતા “તે બે સમાજમાં ળિયથાળ જમવા આ ત્રણે પ્રકારની કુલસ્થા, કુલસ્થા શ્રમણ નિગ્રન્થને અભક્ષ્ય છે. તથા તરથ તે ધનરથા પર્વ કહા ધનપરિવા’ તેમાં જે ધાન્યરૂપ કુલસ્થા–કળથી છે તે ધાન્યરૂપ “સરિસવ'ના કથન પ્રમાણે ભય પણ છે, અને અભક્ષ્ય પણ છે. આ વિષયમાં પહેલાં જે પ્રમાણે વિચાર કરવામાં આવેલ છે. તે જ પ્રમાણેને વિચાર અહિયાં પણ સમજી લે. “સે રેઇટ્રેન' વાવ જમવાવ' તે કારણથી હે મિલ એવું કહ્યું છે કે-યાવત્ ધાન્ય કુલસ્થ ભક્ષ્ય પણ છે, અને અભક્ષ્ય પણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ધાન્ય કુલન્થ બે પ્રકારના હોય છે. તેમાં એક શસ્ત્રપરિણત અને બીજુ અશસ્ત્ર પરિણત હોય છે. જે ધાન્ય કુલસ્થ અગ્નિ વિગેરે શસ્ત્રથી અચિત્ત કરાયેલું છે. તે શસ્ત્ર પરિણત કહેવાય છે, અને એવું જે નથી તે અશસ્ત્ર પરિણત છે. શસ્ત્ર પરિણત ધાન્યરૂપ કુલથ સાધુજનેને ભક્ષ્ય ખાવાલાયક કહેલ છે. અને અશસ્ત્ર પરિણત ધાન્યરૂપ કુલથ છે, તે અભક્ષ્ય છે અને શસ્ત્ર પરિણત ધાન્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
७७