SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારના કહ્યા છે, જેમ કે પાવળે, મણ, ભ્રાસો, ત્તિ, મરેિ, વોરે, માદે॰' શ્રાવણ, ભાદરવા, આસા, કાર્તિક, માગશીષ, પાષ, માઘ વિગેરે કાલ રૂપ જે માસ શબ્દ વાચ્યા છે, તે શ્રમણ નિમન્થાને અભક્ષ્ય છે. સંસ્થ ળ' જે તે વમાસા॰' જે દ્રવ્યરૂપ માસ શબ્દથી ઓળખાય છે, તે એ પ્રકારના કહ્યા છે. ‘સંજ્ઞા’ જેમ કે ‘અત્યમાસા ચ ધન્નમાલા ચ’એક અર્થ રૂપ માષ અને ખીજુ ધાન્ય રૂપ માષ તેમાં જે અર્થ માષ છે તે પણ એ પ્રકારના કહેવામાં આવેલ છે, જેમ કે ‘તુવન્નમારા ૨૦' સુત્ર મષ અને રોપ્ય મા સેાના અને ચાંદીને તાલવાનુ જે ૮ આઠ રતિનુ આર્ટ વિશેષ હાય છે, તેને સાષા કહે છે, તે સુવમાષ અને રોપ્યમાય તે બન્ને અમાષ છે. તે શ્રમણેાને અભક્ષ્ય કહ્યા છે. તથા ને તે ધનમાઘા॰' જે ધાન્યરૂપ મષ છે, તે પણ એ પ્રકારનું છે. ‘સત્ય રળિયા૰’તેમાં એક શસ્ર પરિણત હાય છે, અને ખીજા અશસ્ત્ર પરિણત હાય છે. જે પ્રમાણે ધાન્ય સરિત્સવના વિષયમાં કથન કરવામાં આવ્યુ છે, તે જ પ્રમાણેનું સઘળુ' કથન આ માષના વિષયમાં પણ સમજી લેવું. અર્થાત્ શસ્ત્ર અગ્નિ વગેરેથી જે અચિત્ત કરી દેવાયા હૈાય છે તે શસ્ત્ર પરિણત છે. તથા અશસ્ત્ર પરિણત જે ધાન્ય માસ છે, તે અભક્ષ્ય છે. શસ્ત્ર પરિણતમાં પણ એષણીય અનેષણીય એ રીતે બે પ્રકાર છે. જે ધાન્ય માસ શસ્ત્રપરિ ગૃત થવા છતાં પણ અનેષણીય હાય છે, તે સાધુજનાને અભક્ષ્ય છે તેમ પહેલાં કહી જ દીધુ છે. અને જે એષણીય ધાન્યમાષ છે તેજ સાધુજનાને લક્ષ્ય-મહારમાં ગ્રહણ કરવા લાયક કહ્યા છે. પર'તુ એષણીય હાવા છતાં જે યાચિત ધાન્યમાષ છે તે જ આહાર માટે ગ્રહણ કરવા ચાગ્ય છે. અને યાચિતમાં પશુ જે ધાન્યમાષ અલબ્ધ હાય એટલે કે અન્ય દ્વારા મળેલા ન હાય તે અભક્ષ્ય છે. અને જે લબ્ધ છે તે ભક્ષ્ય કહેવાય છે. તે કારણથી હું સેામિલ મેં એવુ કહ્યુ છે. કે—ધાન્યમાષ લક્ષ્ય પણ હાય છે, અને અભક્ષ્ય પશુ ડેાય છે. આ રીતે ધાન્ય સરિસવના વિષયમાં જે પ્રમાણેને વિચાર કરવામાં આવેલ છે, એ જ પ્રમાણેના સઘળા વિચાર અહિયાં પણ કરવામાં આવેલ છે, તેમ સમજવું. આ કથનનું તાત્પય કેવળ એટલું જ છે કે—એજ ધાન્યમાષ ભક્ષ્ય કહેવામાં આવેલ છે કે જે શસ્ત્ર પરિણત હોય છે. અને શસ્રપરિણત ધાન્યમાષમાં પણ બધા જ ધાન્યમાષ ભક્ષ્ય હાતા નથી. પરંતુ જે એષણીય હાય છે તે જ ધાન્યમાષ ખાવાલાયક હોય છે. અને એષણીય ધાન્યમાષમાં પણ બધા જ એષણીય ભક્ષ્ય હાતા નથી પરંતુ તેમાં જે યાચિત ધાન્યમાસ ાય તે જ ભક્ષણીય હાય છે, એજ યાચિતમાં પણ બધા જ ચાચિત ક્ર્મ હાતા નથી, પરંતુ જે લખ્યું હેય છે, તેજ ધાન્ય માષ ભક્ષ્ય હાય છે. ક્રીથી સેડમિલ બ્રહ્મણ પ્રભુને પ્રશ્ન કરે છે કે-દુરથા તે મરે! જિ અવૈયા મલેચા હે ભગવન્ કુલત્થા આપના મતથી ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? અર્થાત્ તે આપના ઉપયાગમાં લેવા ચેાગ્ય છે ? કે ઉપયાગમાં લેવાલાયક શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ७५
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy