SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ણને ભક્ષ્ય પણ છે, અને અભક્ષ્ય પણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કેશસ્ત્રપરિણત ધાન્ય સરિસવ “કળિકા ય ગળેarળ જ્ઞા' એષણીય અને અનેષણયના ભેદથી બે પ્રકારના છે. જે ધાન્ય સરિસવ આધાકર્મ વિગેરે દેષ વિનાના હોય છે તે અગ્નિપરિણત થવા છતાં પણ શ્રમણ નિથાને અભક્ષ્ય છે. અને જે આધાકર્મ વિગેરે દોષ વિનાના છે, તેવા ધાન્ય સરિસવ શ્રમણ નિગ્રન્થને ભર્યો પણ હોય છે. અહિયાં “પણ” શબ્દ એ બતાવે છે કે-જે એષણીય ધાન્ય સરિસવ છે, તે જે યાચના કરેલા હોય તે જ ભક્ષ્ય ગણાય છે. અયાચિત હોય તે ભક્ષ્ય મનાતા નથી. કેમ કે યાચના કર્યા વિનાના ધાન્ય સરિસવ લેવામાં શ્રમણ નિથાને અદત્તાદાનને દેષ લાગે છે. એજ વાત “તાર છું ને garsતે સુવિ' એ સૂત્રથી આરંભીને “મા ” આ સૂત્ર૫ ઠ સુધીમાં બતાવવામાં આવેલ છે. યાચના કરેલ ધાન્ય સરિસવમાં પણ લબ્ધ અને અલભ્ય એ ભેદથી બે પ્રકાર છે, પ્રાપ્તિના વિષયભૂત થયેલાનું નામ લબ્ધ છે. અને તેનાથી ભિન્ન અલબ્ધ છે. તેમાં જે અલબ્ધ છે, તે અલબ્ધ ધાન્ય સરિસવ શ્રમજનોને અભક્ષ્ય છે. આ રીતે અહિં સુધી જે મિત્રાદિ રૂપ સરિસવ પદાર્થ અને આ ધાર્માદિ દેવથી દૂષિત ધાન્ય સરિસવ છે, તે સાધુજનને અભક્ષ્ય છે. આ રીતે સાધુજનાને એજ ધાન્ય રૂપ સરિસવ ગ્રાહ્ય કહ્યા છે કે જે શસ્ત્રપરિણત હય, એપણ હય, યાચના કરેલા હોય અને નિર્દોષ હોય તથા લબ્ધ હોય. હે સે મિલ આજ કારણથી મેં એવું કહ્યું છે કે–જે ધાન્યરૂપ સરિસવ એષણીય ન હોય યાચિત ન હોય, તે સાધુજનોને ગ્રહણ કરવા એગ્ય નથી. તથા આનાથી જુદા મિત્રાદિરૂપ સરિસવ અને ધાન્ય રૂપ-સરિસવમાં પણ અનેષણય અયાચિત, અશસ્ત્ર પરિણત અને અલબ્ધ એ તમામ સાધુજનેને અભય કહેવામાં આવ્યા છે એજ આ કથનને સારાંશ છે. તેમ સમજવું. ફરીથી સમિલ બ્રાહ્મણ પ્રભુને પૂછે છે કે “જાવા તે મરે! 7 મા અમરવેલા હે ભગવન માસ-માષ અડદ સાધુજનને ભક્ષ્ય છે કે અભય છે? સંસ્કૃતમાં માસ શબ્દના બે રૂપ થાય છે, માષ–અને માસ તેમાં માષ શબ્દને અર્થ અડદ એ પ્રમાણે થાય છે, અને “માસ” શબ્દનો અર્થ મહિના વાચક છે. શિક્ષણ માસ શબ્દને અર્થ આ મહાવીર સ્વામી જાણતા નહીં હોય તેથી આ શબ્દ પ્રયોગ કરીને હું તેઓને પરાજીત કરીશ તેમ મનમાં વિચારીને મિલે પ્રભુને આ રીતને પ્રશ્ન કરેલ છે. આના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“હોમિયા ! માનો કે સર્વથા વિ અમચાવ” હે મિલ “માસીએ પદથી કહેવાતે પદાર્થ સાધુજનેને ભક્ષ્ય પણ હોય છે, અને અભક્ષ્ય પણ હોય છે. “હે ળળ હે ભગવન્ તે ભક્ષ્ય અને અભક્ષ્ય એમ બન્ને પ્રકારે હેવાનું કારણ શું છે? તે પ્રમાણે પ્રભુને પૂછવાથી પ્રભુ કહે છે કે –“રે પૂજે છે સોમિટા! વંમuહુ નgo” હે સોમિલ ? તમારા બ્રાહ્મણોના શાસ્ત્રમાં પણ “વિ માઘ guત્તા માસ બે પ્રકારથી કહેલ છે. “સંગા’ જેમ કે મારા ૨ વાનાણા ચ” એક દ્રવ્યમાસ અને બીજે કાલમાસ “તરથ રે રે વાદમા’ તેમાં જે કાલ રૂપ માસ છે, “તે સાવઘાસીયા HITS:વાળા ટુવાસંપન્ન ar” તે શ્રાવણથી આરંભીને અષાઢ માસ સુધીમાં ૧૨ બાર શ્રી ભગવતી સૂત્રઃ ૧૩ ૭૫
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy