________________
કરવાના અભિપ્રાયથી સેામિલને કહે છે કે--લે નૂન, બ્રોમિસ્રા ! યંમાણ્યુ૦’ હૈ સેામિલ ! બ્રાહ્મણુ વિષયના શાસ્ત્રોમાં અથવા સર્વજ્ઞ શાસનમાં એ પ્રકારના ‘સરિસવ' કહેવામાં આવ્યા છે. અહિયાં ‘થંમળણ્યુ નથુ’ એ પદના ખીન્ને અથ સર્વજ્ઞશાસન એવા કરેલ છે, તે એ અભિપ્રાયથી કરવામાં આવ્યે કે-બ્રાહ્મણ શબ્દના અર્થ જીવાત્મા એ પ્રમાણે છે. કેમ કે ઘૃત્તિ શરી ફીન પરિબળત્તિ' એ વ્યુત્પત્તિ પ્રમાણે શરીરાદિકાને જે પરિમાવે છે, તે બ્રહ્મ છે. એવુ તે બ્રહ્મ જીવાત્મા રૂપ પરિણમન થાય છે, તે જીવના સંબંધથી જ થાય છે. એવા તે બ્રહ્મને જે ઉપાસક છે, તે બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણાના શાસ્ત્રમાં જીવ, અજીવ, સૂક્ષ્મ, સ્થૂલ, વગેરે વિષયાને પ્રતિપાદન કરનાર સર્વજ્ઞ શાસનમાં ‘રિસવ’ એ પ્રકારના કહેવામાં આવ્યા છે. તેમ સમજવું, તે બે પ્રકાર મિત્ર સરિસવ અને ધાન્ય સરસત્ર એ રીતના ભેદથી છે. ‘સન્દૂશવયસ્ક એ અર્થમાં સિરસવ પદ્મમિત્રના વાચક હાય છે. અને મુ પદ' એ અર્થમાં સરિસવ પદ્મ ધાન્ય વિશેષનુ વાચક છે. આ રીતે આ સિરસવ' પદ્મ મણ્ડપાદિ પદ્મની જેમ એ અવાચક છે. ‘મળ્યું વિત્તિ' ‘કૃત્તિ ગ્રુપ' મડપ પદ્યને જ્યારે આ રીતે વિગ્રહ કરવામાં આવે છે, ત્યારે આ પદ માંડ–ચેાખાના એસામણને પીવાવાળા એ અનું ખેાધક છે, અને જ્યારે એ પ્રમાણેના વિગ્રહ કરવામાં ન આવે ત્યારે મંડપ' માંડવા એ અના મેધ કરાવે છે. એજ રીતે આ સરિસવ પદ્ય દ્વિઅી છે. તેમ સમજવું. તેમાં જે મિત્તસન્નિવયા૦' જ્યારે આ અથ મિત્ર અથવાળું પદ ગ્રહણુ કરાય છે, ત્યારે તે મિત્ર ‘સરિસવ' ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. ‘સંજ્ઞા સનાચવા॰' જેમ કે સહજાતક મિત્ર જે સમાન-સરખા-સમયમાં ઉત્પન્ન થયા હાય છે, તે, ૧ સહેતિ-એક સ્થાનમાં એક સાથે, એક કાળે જેને લાલન પાલન વિગેરે કરીને મેાટા કરવામાં આવે છે તે, ૨ અને હ્રાંશુનીહિતા:’ એક સાથે ધુળમાં જે રમેલા હાય છે તે, ૩ આવા આ ત્રણુ પ્રકારના મિત્રા ‘સતિવ’ પદથી ગ્રહણુ કરવામાં આવે તે તે શ્રમણ નિગ્રન્થાને લક્ષ્ય હાતા નથી. 'સહ્ય ખં ને તે પન્નત્તિવચા॰' તેમાં જે ધાન્ય સરસવ છે, તે શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત એ ભેદથી એ પ્રકારના કહેવામાં આવ્યા છે, જે ‘ધાન્ય સરિસવ’ અગ્ન્યાદિ શસ્ત્રથી અચિત્તપણાને પ્રાપ્ત કરાવાય છે. તે ધાન્ય સરિસવ શસ્ત્ર પરિણત છે. અને જે અગ્નિ વગેરે શસ્ત્રથી અચિત્તભાવ પ્રાપ્ત નથી કરાવાયા તે ધાન્યસરિસવ અશસ્ત્ર પરિણત કહેવાય છે. તેમાં
જે શસ્રપરિણત છે, તે અચિત્ત છે, અને જે અશસ્ત્ર પતિ છે, તે સચિત્ત હોય છે, તેથી તે ‘અશ્વત્થ રિળયા’ અશસ્ર પરિણત ધાન્ય સરસવ છે, તે ‘સમનાળ નિઃશંથાળ' મ લેયા' શ્રમણ નિગ્રન્થાને અભક્ષ્ય છે. તથા ‘સત્ય વળિયા॰' શસ્ત્ર પરિણત અચિત્ત ધાન્ય સિરસવ છે, તે શ્રમણ્
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
७४