SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ “ોનિ! કં ને વારિરિચ લિંમિચ૦” હે સોમિલ વાત, પિત્ત, અને કફ એ ત્રણ થી સંનિપાતથી ઉત્પન્ન થવાવાળા જુદા જુદા પ્રકારના જે રોગાતકે છે, તથા શરીરમાં રહેલ જે દે છે. તે તમામ મારા દે ઉપશાંત થઈ ગયા છે. અર્થાત્ નાશ પામ્યા છે. હવે તે ઉદયમાં આવવાના નથી. આજ મારે અવ્યાબાધ છે. અને આ અવ્યાબાધ મારામાં મોજુદ છે. “જિં તે મને ! સુયવિહાર' હે ભગવન્ આપને પ્રાસુક વિહાર શું છે ? અર્થાત્ પ્રાસક વિહારનું શું સ્વરૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-- મિકા ! = " ગામેવળgo” હે મિલ જે હું આરામમાં ઉદ્યાનમાં, દેવકુળમાં સભાઓમાં પ્રપાવામાં તેમ જ સ્ત્રી પશુ, પંડક વિનાના સ્થાનમાં દોષ વગરના પીઠ, ફલક શમા, સંસ્કારક પ્રાપ્ત કરીને રહું છું તે જ મારે પ્રારુક વિહાર છે. સોમિલ બ્રાહ્મણે આ યાત્રા વિગેરે પના વિષયમાં એવું સમજીને પ્રભુને પ્રશ્ન કરેલ કે--આ પદે ગર્ભિતાર્થવાળા હવાથી કઠણ અર્થવાળા છે. જેથી ભગવાન મહાવીર આ અર્થ સમ્યગ્ર રીતે જાણતા નહિં હેય જેથી આ રીતે તેઓની અજ્ઞાનતાને કારણે હું ભગવાનને પરાજય પમાડીશ. પરંતુ આ પ્રશ્નોત્તરથી તે ભગવાનને હરાવી ન શકો તેથી તેઓને પરાજય પમાડવાની ભાવનાથી જ ફરીથી તેઓને આ પ્રમાણે પ્રશ્ન કરવા લાગ્યું. “નવયા' ઈત્યાદિ “રિસર’ આ લિષ્ટ પ્રાકૃત શબ્દ છે. તેનો એક અર્થ સર્ષવ–સરસવ એ પ્રમાણે થાય છે. અને બીજો અર્થ “Hદાવા' સમયસ્ક-મિત્ર એ પ્રમાણે થાય છે. આ પ્રમાણેને ભાવ લઈને તે પ્રભુને એવું પૂછે છે કે--હે ભગવદ્ જે સરસવ છે, તે આપને ભય-- ખાવાલાયક છે? કે અભક્ષ્ય ન ખાવાલાયક છે? અર્થાત જે “પિતા” છે તે ખાવા યોગ્ય છે? કે ખાવા ચગ્ય નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે --“સવા મે મયિ વિ મકવેરા વિહે સોમિલ “સરિસવ’ ભય ખાવાલાયક પણ છે, અને અભક્ષ્ય ન ખાવાલાયક પણ છે. “સરિસવ' શબ્દ ધાન્ય વિશેષને વાચક થાય છે. ત્યારે સરિસવ” ખાવા ગ્ય પણ બને છે, સરિસવ એ શબ્દ સમાનવય-મિત્રવાચક થાય છે ત્યારે તે અભક્ષ્ય ખાવા લાયક હેતા નથી. આ પ્રમાણે પ્રભુને ઉત્તર સાંભળીને જ્યારે “સરિસવ” એ એક જ શબ્દ છે, તે તેમાં એક સાથે ભઠ્યપણુ અને અભક્ષ્યપણું કેવી રીતે સંભવી શકે? તેમ વિચારીને સોમિલ ફરીથી પ્રભુને એવું પૂછે છે કે--“ળ મં! વં પુરૂ” હે ભગવન્ આપ એવું શા કારણે કહો છે કે--સરિસવ ભય પણ છે, અને અભણ્ય પણ છે? આ વિષયમાં અર્થ વિશેષને લઈને પ્રભુ સરિસવમાં ભણ્ય અભયપણાનું પ્રતિપાદન શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ७३
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy