SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આવવાવાળું ઈન્દ્રિયને વશ રાખવારૂપ જે ધર્મ વિશેષ છે, તે યાપનીય છે. એ આ યાપનીય ધર્મ વિશેષ મારામાં છે જ કારણ કે મેં સંસારને છેડીને મુક્તિના માર્ગ પ્રત્યે પ્રસ્થાન કર્યું છે. તેથી તે મને આવશ્યક છે. “શાવાહં શરીરમાં કઈપણ જાતની બાધા ન હોવાથી મારામાં અવ્યાબાધપણું પણ છે જ “પાયવહા’િ નિર્જીવ વસતિમાં રહેવું તેનું નામ પ્રાસુક વિહાર છે. એ તે પ્રાસુક વિહાર પણ મારે તે જ રહે છે. એ રીતે મિલ બ્રાહ્મણ ના તમામ પ્રશ્નને ઉત્તર ભગવાને સ્વીકાર રૂપે આપ્યા છે. પ્રભુને એ પ્રમાણે ઉત્તર સાંભળીને તે સોમિલ બ્રાહ્મણ ફરીથી પ્રભુને આ પ્રમાણે છે છે કે– િતું મને ! સત્તા” હે ભગવન્ તે આપની યાત્રાનું શું સ્વરૂપ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે--મિઠા = જે તવનિયમસંગમરજ્ઞા શાવરણ ચમાણg sો, ચણા તે ત્ત જત્તા” હે સોમિલ તપ નિયમ સંયમ સ્વાધ્યાય ધ્યાન અને આવશ્યક વિગેરે માં જે યતના છે, તેજ યાત્રા છે. અનશન વિગેરેના ભેદથી તપ ૧૨ બાર પ્રકારનું છે. તપ વધારવાવાળું અથવા તપમાં સહાયતા પહોંચાડનાર જે અભિગ્રહ વિશેષ છે, તે નિયમ છે. જેમ કે આટલું તપ, સ્વાધ્યાય કે વૈયાવૃત્ય વિગેરે માટે અમુક સમય સુધીમાં કરી જ લેવું જોઈએ. પૃથ્વીકાય વિગેરે ની રક્ષા કરવા રૂપ સંયમ ૧૭ સત્તર પ્રકારને છે. ધર્મકથા વિ. કરવું તે સ્વાધ્યાય છે. ધર્મધ્યાન વિગેરે ધ્યાન છે. સમતા, વન્દના વિગેરેના ભેદથી આવશ્યક છ ૬ પ્રકારનું છે જે કે ભગવાનના તપ વિગેરેમાં તે સમયે કાંઈ પણ વિશેષ રૂપથી સંભવિત થતું નથી. તે પણ તપ વિગેરેમાં વિશેષ ફળને સદૂભાવ હોવાથી તપ વિગેરે છે, તેમ સમજવું જોઈએ. તેથી તપ નિયમ વિગેરેમાં મારી જે પ્રવૃત્તિ છે તેજ મારી યાત્રા છે. ફરીથી સામિલ બ્રાહ્મણ પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન “ િસે કરબિર આપનું યાપનીય શું છે? અર્થાત થાપનીયનું શું સ્વરૂપ છેતેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“મિરા! સુવિ ઝવળિજે.' હે મિલ યાપનીય બે પ્રકારનું કહ્યું છે. એક ઈદ્રિય યાપનીય અને બીજુ નેઇદ્રિય યાપનીય. ઈદ્રિયોને વશ રાખવી તે ઈદ્રિય યા૫નીય છે. ને ઈદ્રિયને વશમાં રાખવી તે નાઈદ્રિય યાપનીય છે. અહિયાં નો શબ્દ મિશ્રવાચક છે. ઇંદ્રિયોથી જે મિશ્ર છે, તે ઈદ્રિય છે. અથવા નો શબ્દ સહાથ છે, તેથી ઈદ્રિયોની સાથે રહેનાર જે છે, તે ન ઇન્દ્રિય છે. એવા આ કેધ, માન, માયા અને લેભ કષા છે, તેને વશ રાખવા તે ને ઈદ્રિય યાપનીય છે. “તે જિ તં રિચાafકન્ન ઈન્દ્રિય યાપનીય એ શું છે? ઈન્દ્રિય યાપનીયનું શું સ્વરૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--વિચત્તવણિકન્ન જ સોચિ૦ હે સોમિલ શ્રોત્ર ઈદ્રિય વિગેરે જે પાંચ મારી પ્રિય છે. કે જે શક્તિશાળી છે. એટલે કે પોતપોતાના વિષયને પૂર્ણ રૂપે ગ્રહણ કરવા સમર્થ છે, તેવી તે ઈદ્રિયે મારે અધીન છે. આજ ઈદ્રિય થાપનીય છે. તે સિં સં નો રૃરિયાવળિકન્ન' ને ઈદ્રિય યાપનીયનું શું સ્વરૂપ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--નોવિજ્ઞાનિક નં જે હે સોમિલ ક્રોધ, માન, માયા, અને લેભ એ કષાયાને સર્વથા ક્ષય-વિનાશ થઈ જ તેનું નામ ઈદ્રિય યાપનીય છે. આપને અવ્યાબાધ શું છે? અર્થાત્ અવ્યાબાધ નું શું સ્વરૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે શ્રી ભગવતી સૂત્ર: ૧૩ ૭૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy