SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે જોઉં તેમજ જઈને “સુમારું જ નું ઘચાણવા કરું નાગ વાળા કુરિઝરણા” તેઓને આ યાત્રા યાપનીય વિગેરે સંબંધી પ્રશ્નો પૂછવા જોઈએ. અહિયાં યાવત્પદથી “સૂન જાવારિ” આ પદનો સંગ્રહ થયે છે “ મે રૂમ gયાવાઝું બઢ઼ારૂં નાવ વારણારં વારેfઉંતિ” જે તેઓ મારા આ યાત્રા યાયનીય વિગેરેનું તેમ જ બીજા પ્રશ્નોને યાવતું હતુઓ અને અને કારણેને યથાર્થ ઉત્તર આપશે તે હું તેમને વંદના કરીશ તેમને નમસ્કાર કરીશ “રાવ પવાલામિ” યાવત્ તેઓની પર્યપાસના કરીશ અહિં યાવત્ શબ્દથી “દિવ્યામિ ખાનવિધિ કાનું મારું વૈવતં આ પદ ગ્રહણ કરાયા છે. “શ રે રે ? વચારવાડું સારું લાવ વાજપાછું જે વારિસ' અને જે તેઓ મારા આ યાત્રા યાપનીય વિગેરે અર્થોને તેમ જ બીજા કરેલ પ્રશ્નોને ઉત્તર નહીં આપે તે “ i gf સેવ ૨ ગાય વાળfહું ” હું તેઓને આ અર્થોથી થાવત્ અન્ય પ્રશ્નોથી તેઓને નિરુત્તર કરી દઈશ. આ રીતે તેણે વિચાર કર્યો “પહેરા વ્હાણ' આ રીતે વિચાર કરીને તેણે સ્નાન કર્યું જાવ સીજે સો' કાગડા વિગેરે પક્ષીઓને અન્નનો ભાગ આપવા રૂપ બલિ કર્મ કર્યું દુઃસ્વમના નાશ કરવા રૂપ મંગલ રૂપ પ્રાયશ્ચિત્ત કર્યું અને ભારમાં હલકા તથા કીંમતમાં અધિક એવા કીમતી આભૂષણે પિતે ધારણ કર્યા. આ રીતે સજજ થઈને તે પિતાના ઘરની બહાર નીકળે બહાર નીકળીને “વિહારવાળ” પગપાળો જ એક વિદ્યાર્થિઓને સાથે લઈને ભગવાનની સમીપે જવા માટે વાણિજ ગામ નગરના વવચ્ચેના રસ્તેથી નીકળે. “ગિરિજીત્તા” બહાર નીકળીને જ્યાં દૂતિ પલાશ ઉદ્યાન હતું અને તેમાં જ્યાં આગળ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં તે પહોંચ્યા. “કાછિત્તા ત્યાં તે પહોંચીને તે “સમાર' શ્રમણ ભગવાન મહાવીરથી થોડે જ દૂર તે ઉભું રહી ગયે. ત્યાં ઉભા રહીને તેણે “સમi અજય મહાવીર પુર્વે વથાણ શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછયું–‘વત્તા સે મરે! હે ભગવન આપને યાત્રા છે કે નહી? ‘સવાનું રે મેતે !આપને યાપનીય છે કે નહીં? આ વાવાઝું તે મને ! હે ભગવને આપ નામાં અવ્યાબાધ છે કે નહીં ? “ તે મરે!” હે ભગવન આપને પ્રાસુક વિહાર છે કે નહિં? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-રોમિજા ! જરા વિ હે મિલ સંયમ યોગમાં મારી પ્રવૃત્તિ છે, તે મારી યાત્રા છે. “નવણિકન્ન ર મેક્ષમાર્ગમાં જવાવાળા પુરુષને ભાથાની જેમ કામ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૭૧
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy