SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણવેલા પૂર્ણભદ્ર ઉધાન પ્રમાણે જ સમજવું “તરથ વાના ” આ વાણિજ્ય ગ્રામનારમાં “રોમિ Rામ” સમિલ નામને બ્રાહ્મણ રહેતે હવે બજ સાવ અજમg” તે આઢય–એટલે કે સંપત્તિવાળો હતે યાવત્ અપરિભૂત-બીજાથી પરાજય ન પામે તે હતો. અહિયાં યાવત્ પદથી દસ વિગેરે પદનો સંગ્રહ થયે છે. ભગવતી સૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશામાં વર્ણવેલા તુંબિકા નગરીમાં રહેવાવાળા શ્રાવક જે તે મિલ બ્રાહ્મણ હતા. તેમજ સકંદકની જેમ તે “રિષદને કાર સરિરિgિ” તે રુવેદ યજીવેદ સામવેદ અથર્વવેદ ચારે વેદને જાણકાર હતા. તેમજ શિક્ષા, કલ્પ તિષ વ્યાકરણ નિરૂક્ત છંદ વિગેરે અનેક પ્રકારના અને જાણવાવાળે હતો. તેનું વર્ણન &દકના વર્ણન પ્રમાણે સઘળું સમજવું. “વવ વંચિસવારે તેને પાંચસે ૫૦૦) શિષ્ય હતા “ખંડિકા શબ્દનો અર્થ શિષ્ય એ પ્રમાણે છે. “રાહ્ય કુંવણ ભાવદાં નાવ વિણ તે સમિલ બ્રાહ્મણ તે શિષ્યોનું અને પોતાના કુટુંબનું અધિપતિ પણ કરતે થકા સુખપૂર્વક પિતાનો સમય વિતાવી રહ્યો હતો. અહિયાં યાવત્પદથી “વર માળાનાવર્ષ મrળે’ એ પદને સંગ્રહ થયા છે. “તર રે મળે માવં” એક સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા કરતા આ વાણિજગ્રામ નગરમાં પધાર્યા. અહિયાં યાવત્પદથી “પૂનપૂર્ણા વિગેરે વિશેષણ ગ્રહણ થયા છે. “કાવ પરિણા ઘgવાર યાવત્ વાણિજ ગ્રામ નગરની પરિષદા ભગવાનને વંદના કરવા નીકળી પ્રભુએ તેઓને ધર્મદેશના સંભળાવી ધર્મદેશના સાંભળીને પરિષદાએ ભગવાનને ત્રણવાર વંદના નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને ભગવાનની ત્રણ પ્રકારથી પડ્યું પાસના કરી. “તt of રોનિ ” તે પછી જ્યારે સોમિલ બ્રાહ્મણને આ વાતની જાણ થઈ ત્યારે “મૈયા' તેના મનમાં એ વિચાર થયે કે- અહિયાં યાવત્ પદથી “ગાધ્યામિત્તિતા, કથિત, nિતા, મનોnત, સંer, આ પદે ગ્રહણ કરાયા છે. “gવ વધુ મળે નાથપુરે પુરવાળુપુટિક ઘરમાણે નામgujમં દૂકડાનાળે મુદ્દે સુi નાવ ગાણ પૂર્વાનુપૂર્વીથી તીર્થકરોની પરંપરાનુસાર ચાલતા ચાલતા અને એક ગામથી બીજા ગામ સુધીને વિહાર કરતાં કરતાં સુખપૂર્વક અહિયાં પધારેલ છે. અહિયાં યાવ૫દથી “વિરાળે” વિહાર કરતાં કરતાં એ પદ ગ્રહણ કરાયું છે. અને “કાવ ફૂપાસ૬ રે તો યાવત દૂતિ પલાશ ઉદ્યાનમાં બિરાજમાન છે. “લાક દિવં નવ હિ” તેઓએ ત્યાં રહેવા માટે ત્યાંના વનપાલની આજ્ઞા પ્રાપ્ત કરીને બિરાજમાન થયા છે, અહિયાં યાસ્પદથી “ વહ્ય સંચમેન તાતા શરમાતં બાવન” આ પદે ગ્રહણ કરાયા છે. “તેં જછમ જ સમરણ બryત્તર ગંતિ પામવામ” તે હું તે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાનની શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૭૦
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy