________________
સોમલ વસ્ત્ર અદ્દે” હે ભગવન્ સૌધર્મ કલ્પની નીચે કાળા-નીલ વિ. વણુ વાળા સુગંધ અને દુધવાળા, તીખા, કડવા, વિગેરે રસેાવાળા અને કઠોર, મૃદું-કામળ વિગેરે સ્પોંવાળા દ્રવ્યો પરસ્પરનાં સબધિત રીતે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ä ચૈત્ર” રત્નપ્રભા પૃથ્વીની નીચે રહેલા દ્રવ્યેાના સ્વીકાર કરવામાં જે પ્રમાણેના ઉત્તર આપ્યા છે, તેજ પ્રમાણેના ઉત્તર અહિયાં પણ સમજવે. “છ્ય’ ગાય ીપમારાપપુઢીવ’ આજ પ્રમાણેનું કથન યાવત્ ઇષત્ પ્રાગ્ભારા પૃથ્વીના સંબંધમાં પણ સમજી લેવુ'. અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે પ્રશ્ન વાચ અને ઉત્તર વાકય સમજી લેવા
ધ્રુવ મળે! સેવ મળે! નાવ વિર' હે ભગવન્ રત્નપ્રભા પૃથ્વી વિગેરેમાં રહેલા દ્રવ્યેના સબન્ધમાં આપ દેવાનુપ્રિયે જે કહ્યુ છે, તે આસ વાકય હાવાથી સર્વથા સત્ય જ છે. આપનું કથન પ્રમાણરૂપ હાવાથી યથાથ જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી પ્રભુને વંદના નમસ્કાર કરીને સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. તે ાં સમળે મયં મહાવીરે” તે પછી શ્રમણુ ભગવાન્ મહાવીર સ્વામી રાજગૃહ નગરથી નીકળીને અન્યત્ર મહારના દેશમાં વિહાર કરવા લાગ્યા. !! સૂ. ૩૫
દ્રવ્યધર્મ વિશેષ કા ઔર આત્મદ્રવ્ય કા નિરૂપણ
પૂર્વોક્ત સૂત્રમાં પુદ્ગલ દ્રવ્યેાનું નિરૂપણ કરવામાં આવી ગયુ` છે, હવે પરમાત્મ સ્વરૂપ દ્રવ્યના ધર્મ વિશેષનુ અને આત્મદ્રવ્યનું નિરૂપણુ કરવામાં આવે છે.—àાં જાહેળ àાં સમાં” ઈત્યાદિ
ટીકા”—આ સૂત્રથી કલ્પનીય અને અકલ્પનીયના વિષયમાં પ્રભુ અને સેામિલ નામના બ્રાહ્મણુ વચ્ચે જે સંવાદ થયા તેનું વન કરવામાં આવે છે.--નેળ' જાહેળ તે સમળ” તે કાળે અને તે સમયે વાજિય પામે નચરે હોસ્થા” વાણિજ્ય ગામ નામનું નગર હતુ. “વજો” તેનું વર્ણન ઓપપતિક સૂત્રમાં વધુ વેલ ચમ્પાનગરીના વધુન પ્રમાણે સમજવું ‘દૂર્વા ત્રણ ચે” આ વાણિજ્યગ્રામનગરમાં કૃતિપલાશક એ નામનું ઉદ્યાન હતુ “વળો” આ કૃતિપલાશ ઉદ્યાનનું વણત પણ ઔપપાતિક સૂત્રમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૬ ૯