________________
પૂરેપૂરા વાયુકાયથી ભરેલા રહે છે. “તો જાજા વસ્થા છે જેથી મથકથી વાયુકાય સ્પષ્ટ થતું નથી. કેમ કે મશકની ચારે બાજુ વાયુકાયને સદ્ભાવ રહે છે. એ સૂ. ૨૫
પુલકે વર્ણાદિત્વકાનિરૂપણ
પુલનું નિરૂપણ કરાઈ ગયું છે. હવે તે પુદ્ગલેના વર્ણાદિ ગુણોને લઈને વર્ણન કરવામાં આવે છે.
“અસ્થિ ન મરે! ઝુમીતે રળવણમાણ પુરવીણ ઈત્યાદિ
ટીકાર્થ-આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-- ગથિ મતે! રૂપી રચનામાપ ગુઢવી” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથિવીના
જ” નીચેના ભાગમાં એવા દ્રવ્યો છે કે જે--“aurગો જાનીચોદિર દૃહિણવિરા” વર્ણથી કાળા હોય, નીલ હોય, લાલ હોય, પીળા હોય, અને સફેદ હોય? “ધ” અને ગંધથી “સુમિriધારું ટુરિધારૂં” સુરભિ ગંધવાળા હોય કે દુરભિ ગંધ-દુર્ગધવાળા હોય “રો” રસથી “સિત્તજણાચ-વિરમદુ” તિકત તીખા-કટુક-કડવા કષાય–તુરા અશ્લ–ખાટા અને મધુર-મીઠા રસવાળા હોય “” સ્પર્શથી “ વરમરચાચઢદુર સીgfamનિટ્ટહુકar” કર્કશ, મૃદુ, ભારે લઘુ-હલકા ઠઠા ઉષ્ણુ–ગરમ, ચિકણા અને રૂક્ષ-લુખા સ્પર્શવાળા છે? “ગન્નમસદ્ધારું ગાઢ બંધથી પરસ્પર બંધાઈને “અઝમત્રગુરું અને અન્ય સ્પર્શાઈને “વાવ બન્નમન્નાહા” યાવત પરસ્પર સમુદાય રૂપે બંધાયેલા છે? અહિયાં યાવત પદથી “અન્નમન મોડાસારું અસિનેપકિનારું આ પદ ગ્રહણ થયા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“હંતા અ”િ હા ગૌતમ! તે પ્રમાણે છે. અર્થાત આ રત્નપ્રભા પૃથ્વીની નીચે પૂર્વોક્ત વિશેષણવાળા દ્રવ્ય છે. “પૂર્વ નાવ રહે સત્તા” આ પ્રમાણેનું કથન અર્ધા યાવત્ સાતમી તમસ્તમાં પૃથ્વીના સંબંધમાં પણ સમજી લેવું. અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે જ પ્રશ્ન કરે જોઈએ. અને પૂર્વોક્ત પ્રકારથી જ ઉત્તર પણ સમજી લે. “W or અંતે!
શ્રી ભગવતી સૂત્ર : ૧૩