SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે? કે વાયુકાય તેનાથી વ્યાપ્ત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-- ગૌતમ! જે રીતે પરમાણુ પુર્દૂલથી વાયુકાય વ્યાપ્ત થતા નથી. કેમ કે તે સૂક્ષ્મ છે. અને વાયુકાય મહાત્ છે. જેથી એમ જ સમજવું જોઈએ કે મહાન્ વાયુકાયથી અલ્પ એવા પરમાણુ જ વ્યાસ થાય છે અને એવી જ રીતે જોવામાં આવે છે કે —જગતમાં જે મહાન હાય છે, તે પાતાનાથી નાનાને વ્યાપ્ત કરવાવાળા હોય છે. જેમ કે વજ્ર દ્વારા ઘડા વ્યાપ્ત થઇ જાય છે. પરંતુ ફેલાવેલું વજ્ર ઘડાથી વ્યાપ્ત થતુ નથી, “ જ્ઞાન સંઘે પત્તિ” જે પ્રકારથી એ પ્રદેશવાળા સ્કંધના વિષયમાં વાયુકાયથી વ્યાપ્ત હાવાના સ ́ખધમાં વિચાર કરવામાં આવ્યા છે, તેજ પ્રમાણે અસખ્યાત પ્રદેશવાળા સ્કંધને વાયુકાયથી વ્યાપ્ત ઢાવાના સંબંધમાં વિચાર સમજી લેવા. યાવત્ અસખ્યાત પ્રદેશી રૂપ અવયવી વાયુકાયથી તે વ્યાપ્ત થઈ જાય છે. વાયુકાય તે અસખ્યાત પ્રદેશવાળા અવયવીથી વ્યાપ્ત થતા નથી. અહિયાં યાવપદથી ત્રણ પ્રદેશવાળા સ્કષથી આર‘ભીને દસ પ્રદેશવાળા સ્કંધ સુધી ગ્રહુણ થયા છે. “અનંતવર્ણવત્ નાં મતે! વધે વાર પુત્ત્તા” હે ભગવન અનંત પ્રદેશવાળા જે સ્કંધ છે, તેનાથી વાયુકાય વ્યાપ્ત થાય છે? અથવા વાયુકાયથી તે વ્યાપ્ત થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—હોયના ! અનંતનfત્તદ્વંદે હૈં ગૌતમ ! અનત પ્રદેશવાળા જે ધેા હાય છે, તે વાયુકાય દ્વારા વ્યાપ્ત થાય છે. મધ્યમા નિક્ષિપ્ત હાય છે. પરંતુ જે અનંતપ્રદેશી સ્કંધ છે, તેનાથી વાયુકાય વ્યાપ્ત થાય છે પણ ખરા. અને નથી પણ થતા. આ કથનનું તાપ એ છે કેજ્યારે અનંત પ્રદેશી સ્કંધ સૂક્ષ્મ હાય છે, ત્યારે તે વાયુકાયથી વ્યાપ્ત થઈ જાય છે. પણ જ્યારે વાયુકાયિકરૂપ સ્કન્ધ અનંત પ્રદેશી કધથી મહાન્ હાતા નથી પરંતુ અનત પ્રદેશી સ્મુધ જ મહાન રહે છે, ત્યારે તે અનંત પ્રદેશી સ્કધ દ્વારા વ્યાપ્ત થઇ જાય છે. અપ્રમાણેની અપેક્ષાવાદના આશ્રય કરીને ચાર્ વ્યાપ્ત: ચાર્ અવ્યાન્ત” એમ કહેવામાં આવ્યુ છે. “વી નં મને! નાગાછળ ૐ” હે ભગવન વસ્તી-મશક વાયુકાયથી પૃષ્ટ થાય છે ? કે વારાણ પશ્મિના કે” વાયુકાય મશકથી વ્યાપ્ત થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોચમા ! વથી વરાળ à” હે ગૌતમ ! મશક વાયુકાયથી પૃષ્ટ થાય છે. કેમ કે તેના જેટલા છિદ્રો છે, તે બધા જ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ५७
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy