SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે યાવત્ ઉકાવર્ત માં--જલના ચકાવામાં તે પ્રવેશ કરી શકે છે, કેમ કે તેના પર શસ્ત્ર પિતાને કંઈ જ પ્રભાવ બતાવી શકતું નથી. અહિ સુધીનું તે તમામ કથન અહિંયાં સમજી લેવું પાંચમા શતકના સાતમા ઉદ્દેશામાં જે જે આલાપો કહ્યા છે તે પરમાણુના પદ્રલને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. તેજ આલાપક અહિયાં ભાવિતાત્મા અનગારને ઘટાવીને કહેવા. જેમ કે --"अणगारे ण भंते ! भावियप्पा अगणिकायस्स मज्झ मज्झेणं वीइवएज्जा हता वीइवएज्जा से णं तत्थ झियाएज्जा, णो इणटूठे समढे णो खलु तत्थ सत्थं મg” ઈત્યાદિ અહિયાં ગૌતમ સ્વામીએ એવું પૂછયું છે કે--હે ભગવાન ભાવિતાત્મા અનગાર શું અગ્નિની વચ્ચે થઈને નીકળી શકે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--હા ગૌતમ! તેવી રીતે ભાવિતાત્મા અનગા૨ અગ્નિની પાર નીકળી શકે છે. તે અગ્નિની વચ્ચે થઈને નીકળવા છતાં પણ તે અગ્નિથી બળતું નથી તેનું કારણ તેના પર શસ્ત્ર પિતાને કોઈ જ પ્રભાવ બતાવી શકતું નથી તે જ છે. એ સૂ. ૧ | અવગાહના કાસ્પર્શનાલક્ષણ પર્યાયાન્તર સે પરમાણુ આદિ કાકથન પૂર્વ સૂત્રમાં ભાવિતાત્મા અનગારની તલવારની ધાર વિગેરે પરની અવગાહના બતાવવામાં આવી છે. જેથી હવે સૂત્રકાર તેજ અવગાહનાના સ્પર્શના લક્ષણ પર્યાયાન્તરથી પરમાણુ વિગેરે મુદ્દગલમાં કહેવાને પ્રારંભ કરે છે. “માણુનોwછે i મેતે ! વાજા ” ઈત્યાદિ. ટીકાઈ–આ સૂત્રથી સૂત્રકારે એવું પૂછ્યું છે કે–“રમgો છે it અરે, હે ભગવન જે પરમાણુ પુદ્ગલ છે, તે વાયુકાયને સ્પર્શ કરી શકે છે? અથવા વાયુકાય તેને સ્પર્શ કરી શકે છે? પરમાણુથી વાયુ વ્યાપ્ત છે? કે વાયથી પરમાણુ વ્યાપ્ત છે? એ રીતને આ પ્રશ્નને ભાવ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જોયમા !” ઈત્યાદિ હે ગૌતમ! પરમાણુ પુદ્રલ વાયુથી પૃષ્ટ વ્યાપ્ત થાય છે. પણ વાયુકાય પરમાણુ પુદ્ગલથી વ્યાપ્ત થતા નથી કેમ કે વાયુકાય મહાનું હોય છે. અને પરમાણુ બે પ્રદેશ વિગેરેથી રહિત હોવાથી અત્યંત સૂક્ષ્મ હોય છે. તેથી તે તેને વ્યાપ્ત કરી શકતા નથી હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે--“હુewafસા મં! રંગ” હે ભગવન બે પ્રદેશવાળા જે કંધ હોય છે, તે વાયુકાયથી વ્યાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy