SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકા--ાવિન્ફ્રે ગાય વ ચારી'' રાજગૃહનગરમાં ભગવાનનું સમ વસરણ થયું. ભનવાનનું આગમન સાંભળીને પરિષદા તેને વંદના કરવા આાથી. ભગવાને તેને ધર્મદેશના આપી. ધમ દેશના સાંલળીને પરિષદા પેાતપેાતાને સ્થાને પાછી ગઈ. તે પછી ભગવાન્ની પટુ પાસના કરતાં ત્રાજ્ઞત્તિછુટો ગૌતમ!” ગૌતમ સ્વામીએ બન્ને હાથ જોડીને ઘણા જ વિનય સાથે આ પ્રમાણે પૂછ્યું' ‘છાળનારે નું મંતે! માવિયળા સિધાર ના સુરષાર વા ગોળાફેના” જે અનગાર ભાવિતાત્મા હૈાય છે.--જ્ઞાન ચારિત્રથી અથવા તા ધમની વાસનાથી જેણે પેાતાના આત્માને વાસિત કરેલ છે, એવા અનગાર શું તલવારની ધાર પર અથવા અસ્રાની ધાર પર “વેટુ એસવાને સમર્થ થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“'જ્ઞા અથવાદેન્ના' હા ગૌતમ! એવા તે અનગાર તેના પર એસવાને સમથ થઈ શકે છે. કહેવાનું તાત્પય એ છે કે--મહિયાં જે તલવારની ધાર પર અથવા અઆની પ્રરપર ભાવિતાત્મા અનગારને બેસવાનુ ખતાવ્યુ છે, તે વૈક્રિય લબ્ધિના પ્રભાવથી તેમ કરી શકે છે. તે ખતાવવા તેમ કહેવામાં આવ્યું છે. તેમ સમજવું. નહિ તા પહેલા કહેલ ઉત્તર વાકયમાં અસમંજસપણુ અઘટિતપણુ' આવી જશે. હવે ગૌતમ સ્વામી એવુ પૂછે છે કે તે હું તથા છિન્નેનવા મિત્તે. લગ્ન વા” હું ભગનન્ અસિ-તલવારની ધાર પર બેસનાર તે અનગારના શરીરમાં છેદન ભેદન થાય છે? કે નથી થતું ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--નો રૂળટ્લે સમટ્યું” હું. ગૌતમ! આ અથ ખરાબર નથી. અર્થાત્ તલવારની ધાર વિગેરે ઉપર બેસવા વિ૦ ની ક્રિયા કરવાવાળા તે અનગારના શરીરમાં તે તલવારનીધાર વિગેરેથી જરા પશુ છેદન ભેદન થતું નથી. તેમ ન થવાનુ` શુ` કારણુ છે ? તે પ્રમાણે ગૌતમ સ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નો વહુ તથ કહ્યં ક્રમ” તે ભાવિતાત્મા અન ગારના શરીરના અવયવ ઉપર શસ્ર ચાલી શકતુ' નથી. કારણ કે વૈક્રિય લબ્ધિની શક્તિના બળથી શસ્ર નિસ્તેજ-કુતિ થઇ જાય છે. જેવી રીતે પત્થર પર પડેલા અસ્ર વિ. ની ધાર કુતિ-મુઠી થઈ જાય છે. તેથી પત્થર પર પડેલી તીક્ષ્ણ અન્નાની ધાર નિષ્ફળ બની જાય છે. તેજ રીતે ભાવિતાત્મા અનગારના શરીરમાં પણ તલવાર-અસ્ત્રા વિ. ની ધાર મુઠ્ઠી યામ નિષ્ફળ બની જાય છે. તેમના શરીરમાં તે પ્રવેશી શકતી નથી. પાષાણુ પર જે અન્નાની ધાર વિ. નિષ્ફળ જાય છે, તે પત્થરના કાણુપણાને લઈને તેમ મને છે. પણ અહિં ભાવિતાત્મા અનગારના શરીરમાં નિષ્ફળ થાય છે તે તેઓના વૈક્રિયલબ્ધિના ખળથી થાય છે. દૃષ્ટાંત (ઉદાહરણ) અને ક્રાન્તિકમાં એટલી જ વિશેષતા છે. “વ' ના પંચમસર્પમાળુવો સાચા ગાય અનારે ન મને ! માનિચળા કાવત્ત વા નાવ નો વજી સહ્ય અથ મ” જેવી રીતે પાંચમા શતકના સાતમા ઉદ્દેશામાં પરમાણુ પુદ્ગલ સંબધી કથન કર્યું શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૬૫
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy