________________
આ રીતે ભવ્યદ્રવ્યનારકની સ્થિતિનું કથન કરીને હવે સૂત્રકાર ભવ્ય દ્રવ્ય અસુરકુમારની સ્થિતિ ખતાવવા પ્રશ્નોત્તર રૂપે કહે છે. “વિચ~ અસુરમારાળ મતે! ગઢ્ય ારું ર્િં વળત્તા” હે ભગવન્ જે જીવ ભવ્યદ્રવ્ય અસુરકુમાર છે. તેની સ્થિતિ કેટલા કાળની હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા! ગોળ અંતોમુસ્ક્રુત્ત જોતેનું લિન્તિ જિઓવમા” હું ગૌતમ જે જીવ ભવ્ય દ્રવ્ય અસુરકુમાર છે, તેની સ્થિતિ જઘન્ય રૂપથી એક અતર્મુહૂતની છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યામની છે. જઘન્ય સ્થિતિવાળા સ’ની પ’ચેન્દ્રિય તિયચ અને મનુષ્યને ઉદ્દેશીને કહી છે. કેમ કે--૫'ચેન્દ્રિય તિય"ચ અને મનુષ્યની જધન્ય સ્થિતિ સિદ્ધાંતમાં અન્તમુહૂત'ની કહી છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્તર કુરુ વિગેરેના યુગલિક મનુ ત્યને ઉદ્દેશીને કહી છે. “વું ગાય થનિય નારણ૦” જે રીતે ભવ્ય દ્રષ અસુરકુમારની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂતની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યાપમની કહી છે. તેજ રીતે સ્વનિતકુમાર સુધીના ભવ્યદ્રવ્યભવનપતિયાની જધન્ય સ્થિતિ અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યાપમની સમજી લેવી કેમ કે ઉત્તર કુરુ વિગેરેના યુગલિકાના ઉત્પાત દેવામાં જ હાય છે. ‘મનિયન્ત્રપુઢવી ાચÆ ને છુટ્ટા” હે ભગવન્ ભવ્ય દ્રવ્ય પૃથ્વીકાયિક જે જીવ હાય છે, તેની સ્થિતિ કેટલા કાળની હાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—નોચમા ! ભેળ અંતોમુદુત્ત્તોસેળ અતિરેકારૂં રો સોગમારૂં” હે ગૌતમ! ભવ્યદ્રવ્યપૃથ્વીકાયિકની સ્થિતિ જધન્યથી અંતમ`ડૂતની હાય છે. અને ઉત્કૃષ્ટથી એ સાગરાપમથી કંઇક વધારે થાય છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ જે કહી છે તે ઇશાનદેવને ઉદ્દેશીને કહી છે, “વ' બારાયણ વિ’ આજ પ્રમાણેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અપ્રિયકાની પણ સમજવી. “નેક વાર ના નેચરન્ન” જધન્ય અને ઉત્કૃષ્ટથી ભવ્ય દ્રવ્ય નારકની સ્થિતિ જેટલી કહી છે. તેટલી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ભવ્ય દ્રવ્ય તેજસ્કાયિકની અને ભવ્ય દ્રવ્ય વાયુકાયિકની સમજી લેવી, અર્થાત્ જધન્યથી અતર્મુહૂતની અને ઉત્કૃષ્ટથી એ સાગરાપમથી કંઇક અધિક કહી છે. બેતિયણ નિયા ૨નિયલ્સ ના નેચરલ” ભવ્યદ્રવ્યદ્રીન્દ્રિય જીવની તથા ભવ્યદ્રવ્ય શ્રીન્દ્રિયજીવની અને ભવ્ય દ્રવ્ય ચતુરિદ્રિય જીવની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃ ષ્ટરૂપથી ભવ્ય દ્રવ્ય નારક પ્રમાણે છે તેમ સમજવું' અર્થાત્ જન્યથી એક ઋ'તમ હત'ની અને ઉત્કૃષ્ટથી પૂત્ર કોટિની છે. વિવિયસિલાનોબિયમ્સ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૬ ૩