SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવામાં આવે છે. “તેરારંથિરંથિવિશાળ જ ને મ િતિરિવા.” તથા જે તિર્યચનિક જીવ અથવા મનુષ્ય ભવિષ્યકાળમાં અગ્નિકાયિક અથવા વાયુકાયિક પણાથી ઉત્પન્ન થવાનું હોય છે, અથવા બે ઇન્દ્રિયવાળા છમાં કે ત્રણ ઈંદ્રિયવાળા જેમાં અથવા ચાર ઇંદ્રિયવાળા જીમાં ઉત્પન્ન થવાના હોય છે, તેને ભવ્ય દ્રવ્ય તેજસ્કાયિકપણાથી અથવા ભવ્ય દ્રવ્ય વાયુકાયિકપણાથી વ્યવહાર કરવામાં આવે છે. અથવા ભવ્ય દ્રવ્ય બે ઇંદ્રિયપણાથી કે ભાગ્ય દ્રવ્ય તેઈદ્રિયપણાથી અથવા ભવ્યદ્રવ્ય ચૌઇદ્રિયપણાથી વ્યવહાર કરવામાં આવે છે. એ જ રીતે વાંવિત્તિપિત્તનોનચાi ને મળવા ને વા तिरिक्खजोणिए वा मणुस्से वा देवे वा पंचिदियतिरिक्खजीणिए वा" ૨. નરયિક અથવા તિર્યચનિક અથવા મનુષ્ય કે દેવ અથવા પંચેન્દ્રિય તિયચ, પંચેન્દ્રિયતિયચનિકોમાં ઉત્પન્ન થવાના છે, તે ભાગ્યદ્રવ્યતિર્યચનિક શબ્દથી વ્યવહત કરાય છે. “gવં નgar” એજ રીતે જે કોઈ નરયિક વિગેરે જીવ ભવિષ્યકાળમાં મનુષ્ય નિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેને ભવ્ય દ્રવ્ય મનુષ્ય એ રીતે વ્યવહાર કરાય છે, “પાનમંતરજ્ઞોલિવેમાળિયા જલ્દા ને ફુવાળ” નૈરયિકોના વિષયમાં જે રીતે ઉ૫પાત કહેલ છે. એજ રીતે વાનવ્યન્તર, તિષિક, અને માનિકોના સંબંધમાં ઉપપાત સમજી લે. જેમ કે કોઈ નૈરયિક પંચેન્દ્રિય તિર્યંચેનિક વિગેરેમાં ભવિષ્યકાળમાં ઉત્પન્ન થવા ગ્ય બન્યા હોય તે ભવ્ય દ્રવ્ય પંચેન્દ્રિય વિગેરે શબ્દથી કહેવાય છે. એજ રીતે જે કોઈ પંચે. ન્દ્રિયતિજોનિક જીવ અથવા મનુષ્ય વાનચંતામાં અથવા જાતિકોમાં અથવા વૈમાનિકોમાં ભવિષ્યકાળમાં ઉત્પન્ન થવા પેશ્ય હેય તેઓ ભવ્ય દ્રવ્ય વાનવ્યન્તર, ભવ્ય દ્રવ્ય જ્યોતિષ્ક, અને ભવ્ય દ્રવ્ય વૈમાનિક એ શબ્દ થી વ્યવહાર કરાય છે. આ રીતે ભવ્યદ્રવ્ય નારકાદિના સ્વરૂપને જાણીને હવે ગૌતમસ્વામી તેઓની સ્થિતિને જાણવાની ઈચ્છાથી પ્રભુને આ પ્રમાણે પૂછે છે કે-“મવિરુદન નેવરણ મરેહે ભગવન જે ભવ્ય દ્રવ્ય નિરયિક છે, તેઓની “ વારું કિ Tumત્તા” સ્થિતિ કેટલા કાળ સુધીની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“નોરમા ” હે ગૌતમ! “નgoi ગતમુદત્ત જે ભવ્યદ્રવ્ય નિરયિક છે, તેની જઘન્ય સ્થિતિ એક અત્તમુહર્તની હોય છે, તેમજ “૩૪ોતેf gaોલી” ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વ કોટી હોય છે, આ ઉત્કૃષ્ટ સ્થિતિ, ઉત્કૃષ્ટ રૂપમાં એક પૂર્વ કેટીની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યનિક અથવા મનુષ્ય મરીને નરકગતિમાં જવાને યોગ્ય હેય તેઓને કહી છે. તથા જે અંતર્મુહૂર્તની જ ઘન્ય સ્થિતિ કહેવામાં આવી છે, તે અંતર્મુહર્તની આયુષ્યવાળા સંજ્ઞી તથા અસંજ્ઞી કે જે મરીને નરકગતિમાં જવાવાળા હોય છે, તેઓને ઉદ્દેશીને કહી છે તેમ સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૬૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy